1. Home
  2. Tag "Kumbhghada Poojan"

સુરતના ડાયમંડ બુર્સમાં કુંભઘડાનું સ્થાપન, હવે વડાપ્રધાન મોદી 17મી ડિસેમ્બરે ઉદઘાટન કરશે

સુરતઃ  શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવાયેલા ડાયમંડ બુર્સમાં ઓફિસ ધરાવતા કુલ 983 નાના મોટા ઉદ્યોગકારો તેમના પરિવાર સાથે પોતાની ઓફિસમાં દશેરાના શુભદિને  શાસ્ત્રોક્ત વિધિ-વિધાનથી કુંભઘડાનું સ્થાપન કર્યું હતું. ડાયમંડ બુર્સનું આગામી 17 ડીસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિધિવત રીતે ઉદઘાટન કરવામાં આવશે. સુરત શહેર ડાયમંડ ઉદ્યોગનું હબ ગણાય છે. અને રોજબરોજ હીરાનો કરોડો રૂપિયાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code