1. Home
  2. Tag "Kuno National Park"

કુનો નેશનલ પાર્ક: નામીબીયાની લવાયેલી માદા ચિત્તા જ્વાલાએ 3 બચ્ચાને જન્મ આપ્યો

નવી દિલ્હીઃ કુનો નેશનલ પાર્કમાં 17 સપ્ટેમ્બર, 2022 ના રોજ નામીબિયાથી લાવવામાં આવેલી માદા ચિતા જ્વાલાએ ત્રણ બચ્ચાને જન્મ આપ્યો છે. આ પછી વન વિભાગની ટીમ ઘણી ખુશ દેખાઈ રહી છે. આ અંગે કેન્દ્રીય વનમંત્રી ભૂપેન્દ્ર યાદવે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં આ માહિતી આપી છે. દેશભરના તમામ વન્યજીવન ફ્રન્ટલાઈન યોદ્ધાઓએ વન્યજીવ પ્રેમીઓને અભિનંદન પાઠવ્યા છે. […]

કુનો નેશનલ પાર્કમાં વધુ  એક માદા ચિત્તાનું મોત – આત્યાર સુધી 9 ચિત્તાએ દમ તોડ્યો

ભોપાલઃ- મધ્યપ્રદેશમાં આવેલા કુનો નેશનલ પાર્કમાં દક્ષિણ આફ્રીકાથી ચિત્તાઓ મંગાવીને તેનું પાલન કરવામાં આવી રહ્યું છે જો કે દિવસેને દિવસે કેટલાક કારણો સર ચિત્તાઓ મોતને ભેટી રહ્યા છે ત્યારે હવે વધુ એક માદા ચિત્તાએ દમ તોડ્યો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે કુનો નેશનલ પાર્કમાં અત્યાર સુઘી 9 ચિત્તાઓના મોત થાય છે. મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લામાં સ્થિત કુનો […]

કુનો નેશનલ પાર્કમાં ચિત્તા જ્વાલાના બીજા બચ્ચાનું પણ થયું મોત, બે દિવસ અગાઉ જ એક બચ્ચાએ તોડ્યો હતો દમ

કુનો નેશનલ પાર્કમાં ચિત્તા જ્વાલાના બીજા બચ્ચાનું  મોત  બે દિવસ અગાઉ જ એક બચ્ચાએ તોડ્યો હતો દમ દિલ્હીઃ- કુનો નેશનલ પાર્ચમાં બે દિવસ અગાઉ જ એક ચિત્તાના બચ્ચાએ દમ તોડ્યો હોવાના સમાચાર મળ્યા હતા ત્યા હજી 2 દિવસ નથી થતા અને ચિત્તાના બીજા એક બચ્ચાનું પણ મોત થયું હોવાના આજે સમાચાર મળી રહ્યા છે. પ્રાપ્ત […]

કુનો નેશનલ પાર્કમાં વધુ પાંચ ચિત્તા છોડવામાં આવશે,KNPની બહાર પણ જઈ શકશે ચિત્તા

દિલ્હી : કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્ક (KNP) માં અનુકૂલન શિબિરોમાંથી વધુ પાંચ ચિત્તાઓને જૂનમાં ચોમાસાની શરૂઆત પહેલા જંગલમાં છોડવામાં આવશે. જેમાં ત્રણ સ્ત્રી અને બે પુરૂષ છે. મંત્રાલયે કહ્યું કે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA)ના નિર્દેશો પર નિષ્ણાતોની ટીમ દ્વારા ‘પ્રોજેક્ટ ચિતા’ની વર્તમાન સ્થિતિની સમીક્ષા કર્યા બાદ આ […]

નામિબિયાથી લાવવામાં આવેલા ચિત્તા ‘સાશા’ની કિડની ફેલ થતા કુનો નેશનલપાર્કમાં મોત

નામિબિયાથી લાવવામાં આવેલા ચિતા સાશાનું મોત વિતેલા વર્ષએ દ.આફ્રીકાથી આ ચિતાને ભારત લવાયો હતો દિલ્હીઃ- વિતેલા વર્ષ દરમિયાન દક્ષિણ આફ્રીકાના નામિબિયાથી ભારતમાં ચિતાઓ લાવવામાં આવ્યા હતા ત્યારે હવે આ ચિતામાંથઈ એક ચિતા સાશાનું કુનો નેશનલ પાર્કમાં મોત થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે પ્રાપ્ત વિગત પ્રમાણે  મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં જે ચિતો મૃત્યુ પામ્યો […]

નામિબિયાથી લાવવામાં આવેલા વધુ બે કુનો નેશનલ પાર્કની ફ્રી રેન્જમાં છોડવામાં આવ્યા

  દિલ્હીઃ- નામિબિયાથી લાવવામાં આવેલા વધુ બે ચિત્તાઓને વિતેલા દિવસને બુધવારના રોજ મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં જંગલમાં છોડવામાં આવ્યા હતા. સપ્ટેમ્બર 2022 માં, કુનો નેશનલ પાર્કમાં સ્થાયી થવા માટે આફ્રિકન દેશમાંથી ચિત્તા લાવવામાં આવ્યા હતા. વન વિભાગના એક અધિકારીએ આ માહિતી આપી. કુનો નેશનલ પાર્કે એલ્ટન અને ફ્રેડી તરીકે ઓળખાતા બે નર ચિત્તાના પ્રકાશન વિશે […]

સાઉથ આફ્રિકાથી આજે 12 દીપડા ભારત આવશે,કુનોમાં 30 દિવસ સુધી રહેશે ક્વોરેન્ટાઈન  

ભોપાલ:દક્ષિણ આફ્રિકાથી મધ્યપ્રદેશના ભોપાલમાં કુનો નેશનલ પાર્કમાં આજે એટલે કે શનિવારે 12 ચિત્તા આવશે.આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા દક્ષિણ આફ્રિકાના એક વરિષ્ઠ અધિકારીએ શુક્રવારે તેને પબ્લિક ગુડ પ્રોજેક્ટ ગણાવ્યો હતો.દક્ષિણ આફ્રિકાના વનસંવર્ધન, મત્સ્યોદ્યોગ અને પર્યાવરણ વિભાગમાં જૈવવિવિધતા અને સંરક્ષણના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ ફ્લોરાએ જણાવ્યું હતું કે,ભારત ચિત્તાઓની સંખ્યા વધારવા માંગે છે તે ખુશીની વાત છે. બંને […]

કુનો નેશનલ પાર્ક : ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહ સુધીમાં લોકો ચિત્તાના દર્શન કરી શકાશે

ભોપાલઃ દેશમાં લગભગ 70 વર્ષ બાદ ફરી એકવાર ચિત્તાઓને વસાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં આઠ નામીબિયન ચિત્તાઓનું પુનઃસ્થાપન કરવામાં આવ્યું છે. હાલમાં દેશવાસીઓએ માત્ર તસવીરો કે વીડિયોમાં જ ચિત્તા જોયા છે, પરંતુ નવા વર્ષની શરૂઆત સાથે જ લોકો ચિતાના દર્શન કરી શકશે. કુનો નેશનલ પાર્કમાં જાન્યુઆરીના અંતિમ સપ્તાહ અથવા ફેબ્રુઆરીના […]

દક્ષિણ આફ્રિકાથી કુનો નેશનલ પાર્કમાં વધુ 12 ચિત્તા લાવવામાં આવશે

ભોપાલ:મધ્યપ્રદેશના કુનો-પાલપુર નેશનલ પાર્કમાં આ વર્ષના અંત સુધીમાં વધુ 12 ચિત્તા લાવવામાં આવી શકે છે.આ ચિત્તાઓને દક્ષિણ આફ્રિકાથી ભારતમાં લાવવામાં આવશે.આ માટે કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં નવા ચિત્તાઓ માટે ખાસ બિડાણની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મધ્યપ્રદેશના વન વિભાગના મુખ્ય સચિવ અશોક બરનવાલે જણાવ્યું હતું કે, “હાલમાં, આ સંદર્ભે દક્ષિણ આફ્રિકા અને ભારત સરકાર વચ્ચે એમઓયુ […]

નામીબિયાથી લવાયેલા ચિત્તાઓનું કુનો રાષ્ટ્રીય ઉદ્યાન બન્યું નવુ ઘર, PM મોદીએ 3 ચિત્તાને મુક્ત કર્યાં

ભોપાલઃ વર્ષો બાદ ભારતની ધરતી ઉપર ચિંતા જોવા મળ્યાં છે. હવાઈ માર્ગે નામીબિયાથી લાવવામાં આવેલા 3 ચિતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના જન્મદિવસના દિવસે કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં સ્થાપિત કરવામાં આવેલા વિશેષ વાડામાં મુક્ત કરવામાં આવ્યાં હતા. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ચિતાની ફોટોગ્રાફી પણ કરી હતી. આમ હવે નામીબિયાથી ભારતમાં લાવવામાં આવેલા ચિતાઓનું નવુ ઘર કુનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code