યુક્રેન રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના જનરલ ઈરિના વેનેડિક્ટોવાનો દાવો- કિવમાંથી 400થી વધુ મૃતદેહ મળી આવ્યા,રશિયન સૈનિકોની ક્રુરતા છતી થઈ
રશિયા એ યુક્રેનમાં મચાવી તબાહી કિવમાંથી 410 લોકોના મળી આવ્યા મૃતદેહો દિલ્હીઃ- છેલ્લા 40 જેટલા દિવસોથી રશિયા દ્રારા યુક્રેનમાં હુમલાો કરવામાં આવી રહ્યા છે જેને લઈને યુક્રેનની સ્થિતિ બદથી બદ્તર થતી જોવા મળી રહી છે, રશિયા દ્રારા થતા હુમલામાં ઘણા યુક્રેનીઓ માર્યા ગયા છે, હાલ પણ સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. રશિયા એ કરેલા […]