1. Home
  2. Tag "Land"

જમીનથી હવામાં પ્રહાર કરતી મિસાઈલનું DRDO એ સફળ પરીક્ષણ કર્યું

બેંગ્લોરઃ ભારતીય સેના અને સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)એ મધ્યમ અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ (MRSAM)નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ પરીક્ષણ 3 અને 4 એપ્રિલના રોજ ઓડિશાના ડૉ. એપીજે અબ્દુલ કલામ ટાપુ પર કરવામાં આવ્યું હતું. મિસાઇલના ચાર ઉડાન પરીક્ષણો કરવામાં આવ્યા હતા, જેમાં તેણે તેના તમામ લક્ષ્યોને ચોકસાઈથી નષ્ટ કર્યા હતા. […]

વક્ફની જમીન પર 15 લાખ ભાડુઆતો! JPC ટેન્શનમાં

વક્ફ સુધારા વિધેયક પરની સંયુક્ત સંસદીય સમિતિએ વર્ષોથી વકફ મિલકતોમાં રહેતા ભાડૂતોના અધિકારો અંગેના રિપોર્ટમાં ભારે ચિંતા વ્યક્ત કરી છે. રિપોર્ટના પેજ 407 અને 408માં જણાવવામાં આવ્યું છે કે દિલ્હી વક્ફ ટેનન્ટ વેલ્ફેર એસોસિએશને સંસદીય સમિતિ સમક્ષ તેમની ગંભીર સમસ્યાઓ રજૂ કરી હતી અને તેઓએ કહ્યું હતું કે તેઓ છેલ્લા 75 વર્ષથી વક્ફ બોર્ડની દુકાનોમાં […]

અમારા દેશની જમીનનો ઉપયોગ કોઈપણ રીતે ભારતના હિતોની વિરુદ્ધ થવા દઈશું નહીંઃ શ્રીલંકા

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમાર દિસાનાયકે સાથે વાત કરી હતી. આ સમયગાળા દરમિયાન, ઘણા ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચે સહકાર સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. દિસનાયકે અભૂતપૂર્વ આર્થિક કટોકટી દરમિયાન ભારતના “વિશાળ સમર્થન” માટે આભાર વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે શ્રીલંકાની જમીનનો ઉપયોગ ભારત વિરુદ્ધ કરવામાં આવશે નહીં. […]

અમદાવાદમાં વાસણા APMC પાસે પડેલા ભૂવો પાછળ 27 લાખનો ખર્ચ

AMCએ ટેન્ડર બહાર પાડ્યા વિના કોન્ટ્રાક્ટ આપી દીધો, ચોમાસા દરમિયાન શહેરમાં 50 ભૂવા પડ્યા હતા, 23 સ્થળો એવા છે કે જ્યાં વારંવાર ભૂવા પડે છે અમદાવાદઃ શહેરમાં ચોમાસા દરમિયાન વરસાદને કારણે ઘણાબધા વિસ્તારોમાં રોડ પર ભૂવા પડ્યા હતા. જેમાં મોટા કહી શકાય એવા 50 સ્થળોએ રોડ પર ભૂવા પડ્યા હતા. જેમાં 23 સ્થળો તો એવા […]

કાશ્મીરમાં જમીન ખરીદનાર પ્રથમ રાજ્ય બન્યું મહારાષ્ટ્ર, ગેસ્ટ હાઉસ બનાવવામાં આવશે

મુંબઈઃ મહારાષ્ટ્ર કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં 2.5 એકર જમીન ખરીદવા જઈ રહ્યું છે, આવું કરનાર પ્રથમ રાજ્ય છે. પ્રવાસીઓ માટે અહીં ગેસ્ટ હાઉસ અને સ્ટેટ બિલ્ડિંગ બનાવવામાં આવશે, જેનો ખર્ચ લગભગ 8.16 કરોડ થવાનો અંદાજ છે. મહારાષ્ટ્ર સરકાર શ્રીનગરની બહાર બડગામમાં આ જમીન ખરીદશે. મહારાષ્ટ્ર તેના પ્રવાસીઓ માટે પ્રવાસન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે […]

ગુડબાય 2022: વિકાસની દ્રષ્ટિએ ભારત માટે આ વર્ષ સારું રહ્યું, જમીનથી લઈને અંતરિક્ષમાં તિરંગો લહેરાવ્યો

નવી દિલ્હીઃ આવતીકાલે આપણે પહેલાની જેમ સૂર્યના પ્રથમ કિરણનું સ્વાગત કરીશું. પરંતુ, નવા વર્ષની શુભેચ્છા દિવસ તરીકે. આજે મોડી રાત્રે 2022ને અલવિદા કહીશું, ત્યાર બાદ અમે વર્ષ 2023નું ઉત્સાહપૂર્વક સ્વાગત કરીશું. વર્ષ 2022 દેશના વિકાસની દૃષ્ટિએ ઉત્તમ રહ્યું. ભારતે આંતરરાષ્ટ્રીય સ્તરે આવી અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. જેમને વૈશ્વિક સ્તરે ઘણી ઓળખ મળી. વિશ્વની પાંચમી […]

નળકાંઠાના ગામોના 1700 ખેડૂતોની 9415 હેક્ટર જમીનને હવે સિંચાઇ માટે નર્મદા જળ મળશે

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નળકાંઠાના 32 જેટલા ‘નો સોર્સ વિલેજ’ની સિંચાઇ માટેના પાણીની સમસ્યાની ગંભીરતા ધ્યાને લઇ તાજેતરમાં મુખ્ય સચિવ  પંકજકુમારની ઉપસ્થિતીમાં જળસંપત્તિ વિભાગ અને નર્મદા નિગમના ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રીએ નળકાંઠાના ગામોના ખેડૂતોની લાંબા સમયની રજુઆત પ્રત્યે સકારાત્મક અને સંવેદનાત્મક અભિગમ દાખવી આ સમસ્યાના ત્વરિત નિવારણ […]

સુરતઃ ચાલુ વર્ષે 1.04 લાખ હેકટર જમીનમાં ખરીફ પાકની વાવણી

અમદાવાદઃ સુરત જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસતા ધરતીનો તાત ખેડૂત ખુશખુશાલ થયો છે. છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તાર 109243 હેકટર મુજબ ચાલુ વર્ષે જિલ્લામાં 104051 હેકટર જમીનમાં ખરીફ પાકની વાવણી પૂર્ણ થઈ ચુકી છે. જેમાં ધાન્ય પાકોમાં 40658 હેકટરમાં ડાંગરની, 8911 હેકટરમાં તેલીબિયા પાકોમાં સોયાબીનની અને 8303 હેકટરમાં કઠોળ વર્ગમાં તુવેરનું વાવેતર થયું છે. […]

ભાવનગરના ભાલ પંથકની જમીન ઔદ્યોગિક એકમોને ફાળવવા સામે 12 ગામના ખેડુતોએ કર્યો વિરોધ

ભાવનગરઃ જિલ્લાના ભાલ પંથકની હજારો એકર જમીન ઔદ્યોગિક હેતુ માટે ફાળવવાની સરકારની હિલચાલ સામે 12 ગામના ખેડુતોએ વિરોધ કર્યો છે.  જિલ્લાના ભાલ પંથકમાં આવેલી હજારો એકર જમીનો પર વર્ષોથી ખેતી તથા મીઠાના અગરો અસ્તિત્વ ધરાવે છે, અને ખેડૂતો ચોમાસું-શિયાળુ સિઝનમાં ખેતી કરી પોતાનો તથા પરિવારનો જીવન નિર્વાહ ચલાવે છે. આ જમીનો પર ઔદ્યોગિક એકમો સ્થાપિત […]

ગુજરાતમાં નવી, જુની શરતોની ખેતીની જમીનના પ્રશ્નોનું જિલ્લા કક્ષાએ જ નિરાકરણ કરાશે,

ગાંધીનગરઃ રાજ્યમાં મહેસુલી કાયદાનું સરળીકરણ કરવામાં આવી રહ્યું છે. ખેડુતોના જમીનને લગતા પ્રશ્નોનું સરળતાથી નિરાકરણ થાય અને સરકારી તંત્રની આંટાઘૂટીનો સામનો કરવા ન પડે તો માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં મહેસૂલી પ્રક્રિયાને સરળ તથા વહીવટમાં પારદર્શીતાના મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. જેમાં મહેસૂલ વિભાગના જુના પુરાણા વર્ષો જુના અને નાબુદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code