અરુણાચલ પ્રદેશ: ઇટાનગરમાં ભૂસ્ખલનથી દિવાલ ધરાશાયી, 4 મજૂરોના મોત
નવી દિલ્હી, 17 માર્ચ 2026: અરુણાચલ પ્રદેશની રાજધાની ઇટાનગરમાં ભૂસ્ખલન થયું હતું, જેના કારણે નીતિ વિહાર વિસ્તારમાં એક મોટી દિવાલ ધરાશાયી થઈ હતી. જેમાં ચાર લોકોના મોત થયા હતા અને ત્રણ અન્ય ઘાયલ થયા હતા. ઇટાનગરના નીતિ વિહાર વિસ્તારમાં આ અકસ્માત થયો હતો જ્યારે મજૂરો ત્યાં કામ કરી રહ્યા હતા. ભૂસ્ખલન દરમિયાન દિવાલ ધરાશાયી થઈ […]


