1. Home
  2. Tag "last breath"

કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવના પિતા દૌલાલ વૈષ્ણવનું નિધન, AIIMS માં લીધા અંતિમ શ્વાસ

કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવના પિતા દૌલતલાલ વૈષ્ણવનું મંગળવારે (08 જુલાઈ, 2025) સવારે AIIMS હોસ્પિટલમાં નિધન થયું હતું. લાંબા સમયથી શ્વાસ લેવામાં તકલીફ હોવાથી તેમને જોધપુરની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત બગડતા, તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. જોધપુર એઈમ્સે આજે એક મેડિકલ બુલેટિન જારી કરીને જણાવ્યું હતું કે […]

વલસાડઃ બાળકી પર દુષ્કર્મના આરોપીને અંતિમ શ્વાસ સુધીની કેદની સજા કોર્ટે ફટકારી

સુરતઃ વલસાડ જિલ્લાના ઉમરગામ વિસ્તારમાં 3 વર્ષ અને 3 મહિનાની બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી. આ ગંભીર ગુના બાદ આરોપીને પકડી પાડવા તથા પીડિતા તેમજ પરિવારને ખૂબ જ ઝડપી ન્યાય અપાવવા માટે વલસાડ પોલીસે સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હતી. જેને ફોરેન્સિક, મેડિકલ, ટેકનિકલ અને સાક્ષીઓના પુરાવા એકત્ર કરી, માત્ર 9 દિવસમાં 470 પાનાની […]

ભારતમાં આજે નક્સલવાદ તેના અંતિમ શ્વાસ લઈ રહ્યું છેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ છત્તીસગઢના ગરિયાબંદ જિલ્લામાં એન્કાઉન્ટર દરમ્યાન 14 નક્સલીઓ માર્યા ગયા બાદ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સુરક્ષા દળોના પ્રયાસોની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે, આ નક્સલવાદ માટે બીજો મોટો ફટકો છે. આપણા સુરક્ષા દળોએ નક્સલ મુક્ત ભારત બનાવવા તરફ મોટી સફળતા મેળવી છે. ગૃહમંત્રીએ એક પોસ્ટમાં કહ્યું, “નક્સલવાદને બીજો મોટો ફટકો”. આપણા સુરક્ષા દળોએ ઓડિશા-છત્તીસગઢ સરહદ […]

હરિયાણાના પૂર્વ સીએમ ઓમપ્રકાશ ચૌટાલાનું નિધન, ગુરુગ્રામ મેદાન્તામાં અંતિમ શ્વાસ લીધા

હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને INLDના વડા ઓમપ્રકાશ ચૌટાલાનું શુક્રવારે નિધન થયું છે. ગુરુગ્રામ મેદાન્તામાં બપોરે લગભગ 12 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી, તેઓ છેલ્લા ત્રણ-ચાર વર્ષથી મેદાન્તામાં સારવાર હેઠળ હતા. શુક્રવારે તેમની તબિયત અચાનક બગડતાં તેમને સવારે 11.35 વાગ્યે મેદાંતા સ્થિત ઈમરજન્સીમાં લાવવામાં આવ્યા હતા. મેદાંતા પ્રશાસને તેમના મૃત્યુની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code