1. Home
  2. Tag "LATA MANGESHKAR"

નડિયાદઃ લતા મંગેશકરની સ્મૃતિમાં સ્વરાંજલિ કાર્યક્રમનું આયોજન

અમદાવાદઃ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સાક્ષરનગરી નડીયાદમાં તા. 30મી માર્ચના રોજ ગુજરાત રાજ્ય સંગત નાટક અકાદમી-ગાંધીનગરના આર્થિક સહયોગથી અને મહાગુજરાત મેડિકલ સોસાયટી નડીયાદના યજમાન પદે દધીચિ ઠાકર તથા વૃંદ દ્વારા સ્વરસામ્રાજ્ઞી ભારતરત્ન લતા મંગેશકરજીને સ્વરાંજલિ આપતો “તુમ મેઝે યુ ભુલા ના પાઓગે”નું આયોજન કરવામાં આવ્યું છે. ભારતરત્ન લતા મંગેશકરજીને સ્વરાંજલિ આપતો કાર્યક્રમ તા. 30 […]

ઉત્તરપ્રદેશના અયોધ્યામાં ચાર રસ્તાનું નામ લતા મંગેશકરના નામ ઉપર રખાશે

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ કરી જાહેરાત અયોધ્યામાં યોગી ચૂંટણી પ્રચાર કરવા પહોંચ્યાં પીએમ મોદી પણ યોગીના નિર્ણયના કર્યા વખાણ લખનૌઃ ઉત્તરપ્રદેશમાં ચૂંટણી પ્રચાર માટે સીએમ યોગી આદિત્યનાથ અયોધ્યા ગયા હતા. જ્યાં તેમણે કહ્યું હતું કે, સ્વર્ગીય ભારતરત્ન લતા મંગેશકરના નામ ઉપર ચાર રસ્તાનું નામ રાખવામાં આવશે. આમ ભારતના મહાન સિંગર સાચ્ચી શ્રદ્ધાંજલી આપવામાં આવશે. સીએમ યોગીએ […]

10 વર્ષની બહેન આશાને લઈને લતાજી શાળાએ ગયા ત્યારે શિક્ષકે ફટકાર લગાવી, ત્યારથી લતાદીદી એ શાળામાં નહોતો મૂક્યો પગ

લતાજીનો એ કિસ્સો કે તેમણે પોતાની ઝુબાનીમાં કહ્યો છે 10 વર્ષની બહેનને શાળાએ લઈ જતા શિક્ષકે ફટકાર લગાવી લતાદીદીએ તે જ દિવસથી શાળામાં પગ ન મૂક્યો   શુરોની કંઠ કોકિલા લતાજીએ ભલે દેહત્યાગ કરી વિદા. લીઘી હોય પરંતુ તેમનો સ્વર સદીઓ સુધી ગુંજતો રહેશે ત્યારે આજે એક લતાજીનો કિસ્સો સાંભળવો રહ્યો કે તેમણે પોતાની બહેન […]

ઓવૈસીનો હાપુડ જિલ્લાનો કોઈ કાર્યક્રમ પૂર્વ નિર્ધારિત ન હતોઃ અમિત શાહ

રાજ્યસભામાં ગૃહમંત્રીએ આપ્યુ નિવેદન લતા મંગેશકરને શ્રદ્ધાંજલી પાઠવવામાં આવી કર્ણાટકનો હિજાબ વિવાદના પડધા રાજ્યસભામાં પડ્યાં નવી દિલ્હીઃ સંસદમાં બજેટ સત્રનો આજે છઠ્ઠો દિવસ હતો. આજે ગૃહમંત્રી અમિત શાહે ઓવૈસી ઉપર થયેલા હુમલાને લઈને રાજ્યસભામાં નિવેદન આપ્યું હતું. આ પહેલા રાજ્યસભામાં લતા મંગેશકરને યાદ કરવામાં આવ્યાં હતા. રાજ્યસભાની કાર્યવાહી શરૂ કરતા પહેલા રાજ્યસભાના અધ્યક્ષ વેંકૈયા નાયડુએ […]

સ્વર કોકિલા લતાજીની અસ્થિઓ લઈને આવ્યા ભત્રીજા આદિનાથ – ભાઈ હ્દયનાથના પરિવારે કરી તમામ અંતિમ વિધી 

લતાજીની અસ્થિઓ લઈને આવ્યા ભાઈના પુત્ર આદીનાથ ભાઈ હ્દયનાથના પરિવારે કરી તમામ વિધી મુંબઈઃ- સ્વર કોકિલા લતા મંગેશકરનું વિતેલા દિવસે સવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં કોરોનામાંથી સાજા થયા બાદ સ્વાસ્થ્ય લક્ષી બીમારીમાં નિધન થયું હતું રવિવારે સાંજે મુંબઈના શિવાજી પાર્ક ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ગતા જેમાં તેમના ભાઈ હ્દયનાથના પુત્ર  આદિનાથે તેમની ચિતાને […]

કંઠ કોકિલા લતાજીને આ રીતે ડેરી બ્રાન્ડ ‘અમૂલે’ આપી શ્રદ્ધાંજલી – પોસ્ટર જારી કરીને લખ્યું ‘હમ જહાં જહાં ચલેંગે આપકા સાયા સાથ હોગા’

અમૂલે લતાજીની આપી ખાસ અંદાજમાં વિદાઈ ‘હમ જહાં જહાં ચલેંગે આપકા સાયા સાથ હોગા’    દિલ્હીઃ- કંઠ કોલિલા કહો કે સૂરોની બેતાજ ક્વિન જેણે દાયકાઓથી સંગીતની દુનિયામાં પોતાનું અનોખું સ્થાન બનાવ્યું છે જે જગ્યા કોઈ લઈ ન શકે, તેમના ચાલ્યા જવાથી સમગ્ર વિશ્વ શોકમાં ડૂબ્યું છે કારણ કે સરસ્વતીની સાધક આ વસંતિ ઋુતુમાં જ રાગ […]

લતાજીના નિધનને લઈને આજે રાષ્ટ્રીય શોક – એક કલાક માટે બન્ને સદનની કામગીરી સ્થગિત

લતા દીદીના નિધન પર રાષ્ટ્રીય શોક ઘોષિત આજે બન્ને સદનની કામગીરી એક કલાક માટે અટકશે   દિલ્હીઃ- શુરોની મલ્લિકા કંઠ કોલિકા લતાજીના અવસાનને લઈને દેશભરમાં રાષ્ટ્રીય શોક ગઈ કાલે અને આજે એમ બે દિવસ જાહેર કર્વામાં આવ્યો છે,લતાજીના વિતેલી સાંજે મુંબઈમાં સરકારી સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પીએમ નરેન્દ્ર મોદીએ મુંબઈ પહોંચીને […]

લતાજીના અવસાનને લઈને આજે-કાલે રાષ્ટ્રીય શોક જાહેર – આજે સાંજે અંતિમ સંસ્કાર માટે પીએમ મોદી મુંબઈ જશે

પીએમ મોદી લતાજીના અંતિમ દર્શન કરવા મુંબઈ જશે આજે સાંજે લતાજીના થશે અંતિમ સંસ્કાર આજે તથા કાલે રાષ્ટ્રીય  શોક જાહેર કર્યો દિલ્હીઃ- આજે દાયકાઓની મશહૂર ગાયિકા લતા મંગેશકરને 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીઘા હતા જેને લઈને સમગ્ર દેશમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે, અનેક નેતાઓ તથા સેલિબ્રિટિઓ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે,સમગ્ર દેશભરમાં […]

કંઠ કોકિલા લતાજીના મૃત્યુ પર પીએમ મોદી સહીતની હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો – PM મોદીએ કહ્યું, ‘આ ખાલીપો ક્યારેય નહી ભરી શકાય’’

લતાજીના મોતને લઈને પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો કહ્યું હું શબ્દોથી પરે ની પીડા અનુભવું છું 92 વર્ષની વયે લતાજીએ અંતિમ શ્વાસ લીધા   દિલ્હીઃ- સ્વરોની બેતાજ રાણી કહીએ કે સ્વર કોકિલા કહીએ કે પછી સ્વર કંઠિલ આવી અનેક ઉપમા પણ ખૂટી પડે તેટલી હદે પોતાના સ્વરથી દેશભર સહીત વિદેશોમાં પણ જાણીતા બનેલા મશહૂર ગાયિકા […]

મશહૂર ગાયિકા લતા મંગેશકરે 92 વર્ષની વયે દુનિયાને કહ્યું અલવિદા

લતા મંગેશકરનું 92 વર્ષની વયે નિધન છેલ્લા ઘણા સમયથી હોસ્પિટલમાં લઈ રહ્યા હતા સારવાર વિતેલા દિવસે તબિયત લથડતા વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ મુંબઈઃ- શુરોની દુનિયામાં જેનું નામ અવ્વલ સ્થાને લેવાય છે તેવા શુરોના મલ્લિકા અને સંગીત જગતની જાણીતી હસ્તી લતા મંદેશકરજી એ 92 વર્ષની વયે મુંબઈની બ્રીચ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code