1. Home
  2. Tag "Latest News Gujarati"

ભારતીય સંસ્કૃતિમાં વિદ્યાનું ઘણું મહત્વ છે, વિદ્યાથી મોટું કોઈ દાન નથીઃ રાજ્યપાલ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 60માં પદવીદાન સમારોહમાં 43 હજારથી વધુ વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત રાજકોટ, તા. 25 ડિસેમ્બર 2025: Saurashtra University’s 60th convocation ceremony રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતા અને શિક્ષણમંત્રી  ડો. પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં આજે રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 60મો પદવીદાન સમારોહ યોજાયો હતો. કાનજી ભુટ્ટા બારોટ રંગમંચ ખાતે  ‘સ્વદેશી અપનાવો, સ્વદેશી બિરદાવો’ની થીમ સાથે યોજાયેલા આ પદવીદાન સમારોહમાં […]

વડોદરા નેશનલ હાઈવે પર દાદી અને પૌત્રને કારએ અડફેટે લેતા બન્નેનાં મોત

વડોદરા તા. 25 ડિસેમ્બર 2025: Grandmother and grandson hit by car, both die રાજ્યમાં નેશનલ હાઈવે પર અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વડોદરા નજીક નેશનલ હાઈવે પર રોડ ક્રોસ કરી રહેલા દાદી અને પૌત્રને પૂરફાટ ઝડપે આવેલી કારે અડફેટે લેતા બન્નેના મોત નિપજ્યા હતા. આ બનાવથી આજુબાજુના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા, અને […]

સુરતમાં 10મા માળે કાચની વિન્ડો પાસે સુતેલા આધેડ પડતા 8માં માળે ગ્રીલમાં ફસાયા

 સુરત, તા. 25 ડિસેમ્બર 2025: middle-aged man who fell from 10th floor gets trapped on 8th floor શહેરમાં રાંદેરમાં આવેલા જહાંગીરાબાદ વિસ્તારમાં એક હાઈરાઈઝ બિલ્ડિંગના 10માં માળે કાચની વિન્ડો પાસે સુતા હતા ત્યારે 57 વર્ષીય આધેડ અચાનક નીચે પટકાતા 8મા માળની બારીની જાળી અને છજ્જા વચ્ચે ફસાઈ ગયા હતા. મોત અને જિંદગી વચ્ચે એક કલાક […]

સુરતમાં મહિલાએ 5 વર્ષીય પૂત્ર સાથે 14મા માળેથી છલાંગ લગાવી, પૂત્રનું મોત, મહિલા ગંભીર

સુરત તા. 25 ડિસેમ્બર 2025: a woman jumped from the 14th floor with her 5-year-old son શહેરના અલથાણા  ખટોદરાના ભટાર વિસ્તારમાં આવેલા સુમન અમૃત આવાસના બહુમાળી બિલ્ડિંગના 14માં માળેથી મહિલાએ  તેના 5 વર્ષીય પૂત્રને લઈને છલાંગ લગાવતા બન્ને માતા-પૂત્ર નીચે પાર્ક કરેલી કાર પર પટકાયા હતા. બિલ્ડિંગની ઊંચાઈએથી પટકાવાને કારણે ગંભીર ઈજાઓ થતાં માસૂમ દીકરાનું […]

ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષપદેથી જેઠા ભરવાડે આપ્યુ રાજીનામું

ગાંધીનગરતા.25 ડિસેમ્બર 2025: Jetha Bharwad resigns from the post of Assembly Deputy Speaker ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષપદેથી જેઠા ભરવાડે આજે રાજીનામું આપતા રાજકીય ચર્ચાનો માહોલ ગરમ બન્યો છે.  જેઠા ભરવાડે આજે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને ઉપાધ્યક્ષપદના રાજીનામાંનો પત્ર આપ્યો હતો. કામના ભારણનું કારણ બતાવીને જેઠા ભરવાડે રાજીનામું હોવાનું કહેવાય છે.  જેઠાભાઈ આહીરે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈના […]

નાયબ મામલતદારે ED સમક્ષ વટાણા વેરી દીધા, કરોડોના કૌભાંડની તપાસમાં ACBએ પણ ઝંપલાવ્યું

અમદાવાદ તા.25 ડિસેમ્બર 2025:  ACB probes Surendranagar district land scam સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં ગાંધીનગર ઈ.ડી.ની અલગ અલગ આઠથી વધુ ટીમો દ્વારા મંગળવારે વહેલી સવારથી દરોડા પાડયા હતા. બે દિવસ સર્ચ ઓપરેશન હાથ ધર્યા બાદ ઈ.ડી.ની ટીમ દ્વારા આ મામલે સુરેન્દ્રનગર એસીબી પોલીસ મથકે જિલ્લા કલેક્ટર ડો.રાજેન્દ્રકુમાર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, પી.એ. જયરાજસિંહ […]

અમદાવાદમાં એસજી હાઈવે પર ડમ્પરે કારને ટક્કર કાર ડિવાઈડર પર ચડી ગઈ

અમદાવાદ તા.25 ડિસોમ્બર 2025:  dumper hits car on SG Highway  શહેરમાં પૂરફાટ ઝડપે દોડતા ડમ્પરોને લીધે અકસ્માતોના બનાવો બની રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ શહેરના એસજી હાઈવે પર રાજપથ કલબ પાસે સર્જાયો હતો. એસજી હાઈવે પર ગત મોડી રાત્રે રાજપથ ક્લબ પાસે એક બેફામ ડમ્પરે કારને પાછળથી જોરદાર ટક્કર મારતા કાર રોડના ડિવાઈડર […]

આજથી કાંકરીયા કાર્નિવેલનો પ્રારંભ, લોકોત્સવમાં કાલે પ્રભાતિયાનું આયોજન

અમદાવાદ તા.25 ડિસેમ્બર 2025: Kankaria Carnival begins  શહેરમાં કાંકરિયા લેક ખાતે દર વર્ષની જેમ આજથી કાંકરિયા કાર્નિવેલ-2025નો રંગેચંગે પ્રારંભ કરાયો છે. આજે સાંજે 7 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રંગારંગ કાર્યક્રમોનો શુભારંભ કરાવશે. તા. 31મી ડિસેમ્બર સુધી યોજાનારા કાર્નિવેલમાં લોકડાયરા સહિત અવનવા અનેક કાર્યક્રમોનું આયોજન કરાયુ છે. કાલે લોકોત્સવમાં રામસભામાં અમે રમવાને ગ્યાં’તાં ” પ્રભાતિયાનું પર્વ […]

ગુજરાતે રૂફટોપ સોલારમાં રચ્યો ઇતિહાસ, 5 લાખ ઇન્સ્ટોલેશન સાથે દેશભરમાં અગ્રસ્થાને

વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સમાં રજૂ થશે રૂફટોપ સોલારની સાફલ્યગાથાઓ, 1879 મેગાવોટ ક્ષમતા સાથે ગુજરાતે રૂફટોપ સોલારમાં પ્રથમ સ્થાન જાળવી રાખ્યું રૂપિયા 3778 કરોડની સબસિડી સાથે રૂફટોપ સોલાર સામાન્ય નાગરિક માટે સુલભ  ગાંધીનગર તા.24 ડિસેમ્બર 2025: Gujarat leads in rooftop solar નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રમાં ગુજરાતે એક વધુ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. રાજ્યએ 5 લાખથી વધુ રહેણાંક રૂફટોપ સોલાર સિસ્ટમ્સ […]

જંગલો અને અરવલ્લી પહાડીઓના રક્ષણ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ: વન મંત્રી

રાજ્યના અરવલ્લી પર્વતમાળા વિસ્તારમાં ક્યારેય ખનન પ્રવૃત્તિઓને મંજૂરી આપી નથી, અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ માટે સુપ્રીમના આદેશોનું ચુસ્તપણે પાલન કરાશે, ‘અરવલ્લી ગ્રીન વોલ પ્રોજેક્ટ‘ હેઠળ ચાલુ વર્ષે 4.426 હેક્ટરમાં 86.84 લાખ વૃક્ષોનું વાવેતર કરાયું  ગાંધીનગર તા. 24 ડિસેમ્બર 2025: State government committed to protecting Aravalli Hills ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રી  અર્જુનભાઈ મોઢવાડિયાએ અરવલ્લી પહાડીઓના સંરક્ષણ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code