1. Home
  2. Tag "Launch"

ભારતઃ Axiom-4 મિશનનું લોન્ચિંગ ફરી સ્થગિત

નવી દિલ્હીઃ ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા અને અન્ય ત્રણ અવકાશયાત્રીઓની અવકાશ મથકની ઐતિહાસિક યાત્રા ફરી એકવાર સ્થગિત રાખવામાં આવી છે. એક્સિઓમ-4 મિશનનું લોન્ચિંગ આજે થવાનું હતું. લોન્ચ વ્હીકલમાં લીકેજ થવાને કારણે તેને ફરીથી મુલતવી રાખવામાં આવ્યું છે. ISROના વડા ડૉ. વી. નારાયણને X પર આ માહિતી આપી હતી. નારાયણને જણાવ્યું હતું કે, પ્રથમ ભારતીય અવકાશયાત્રીને […]

એલોન મસ્ક લૉન્ચ કરશે નવી પૉલિટિકલ પાર્ટી! પોલમાં 80 ટકા લોકોએ સમર્થન આપ્યું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને એલોન મસ્ક વચ્ચેનો વિવાદ વધી રહ્યો છે. મસ્કે ‘ધ અમેરિકા પાર્ટી’ નામનો નવો રાજકીય પક્ષ બનાવવાનો સંકેત આપ્યો છે. ટ્રમ્પે મસ્કને ધમકી આપી છે. ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ એલોન મસ્ક ટૂંક સમયમાં એક નવી રાજકીય પાર્ટી બનાવી શકે છે અને તેમણે એક્સ દ્વારા ઈશારા-ઈશારામાં નામ પણ આપ્યું છે. તેમણે પોતાની […]

ગ્રીસ સરકારે બાળકો માટે એક ખાસ એપ લોન્ચ કરી, જે સ્ક્રીન ટાઈમને નિયંત્રિત કરશે

ગ્રીક સરકારે એક નવી મોબાઇલ એપ્લિકેશન ‘કિડ્સ વોલેટ’ લોન્ચ કરી છે, જેનો ઉદ્દેશ્ય બાળકોના સ્ક્રીન સમયને મર્યાદિત કરવાનો અને ડિજિટલ પ્લેટફોર્મ પર તેમની ઉંમર ચકાસવાનો છે. આ સરકારી પહેલ ગ્રીસના ડિજિટલ ગવર્નન્સ મંત્રી દિમિત્રીસ પાપાસ્ટરગીઉ દ્વારા એથેન્સમાં રજૂ કરવામાં આવી હતી. “અમે માતાપિતાને તેમના બાળકોને ઓનલાઈન સુરક્ષિત રાખવામાં મદદ કરવા માટે એક શક્તિશાળી સાધન આપી […]

હવે આધારકાર્ડની ઝેરોક્ષ સાથે રાખવી નહીં પડે, સરકારે લોન્ચ કરી આધાર એપ

નવી દિલ્હીઃ ડિજિટલ સુવિધા અને ગોપનીયતા તરફ એક મોટું પગલું ભરતા, કેન્દ્ર સરકારે એક નવી આધાર એપ લોન્ચ કરી. આ એપ વપરાશકર્તાઓને તેમના આધાર વિગતો ડિજિટલી ચકાસવા અને શેર કરવાની મંજૂરી આપશે. આનાથી આધાર કાર્ડ રાખવાની કે તેની ફોટોકોપી સબમિટ કરવાની જરૂરિયાત દૂર થશે. કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે રાષ્ટ્રીય રાજધાનીમાં સત્તાવાર રીતે […]

દિલ્હીમાં આયુષ્માન ભારત યોજના શરૂ થશે, ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મળશે રાહત

નવી દિલ્હીઃ આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) આજે સત્તાવાર રીતે દિલ્હીમાં શરૂ થઈ રહી છે. ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મફત અને કેશલેસ સારવારની સુવિધા પૂરી પાડવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનાના અમલીકરણ માટે દિલ્હી સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે એક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવશે. મુખ્યમંત્રી […]

જાણીતા કોલમિસ્ટ અને સર્જક પુલક ત્રિવેદી તથા ડો.કેલવ ત્રિવેદીના પુસ્તકોનું લોકાર્પણ કરાશે

અમદાવાદઃ ગાંધીનગર સાહિત્યસભા અને સરકારી જિલ્લા ગ્રંથાલય, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે જાણીતા કોલમિસ્ટ અને સર્જક પુલક ત્રિવેદીના પુસ્તકો ‘સ્પંદન’ અને ‘પમરાટ’ તેમજ ડો. કેવલ ત્રિવેદીના ‘સમગ્રતયા ગુજરાત’નું તા. 26મી માર્ચના રોજ ગાંધીનગરના સેક્ટર 21માં આવેલા સરકારી જિલ્લા ગ્રંથાલય ખાતે લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે ધારાસભ્ય રીટાબેન પટેલ, અતિથિ વિશેષ તરીકે શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવ […]

એપ્રિલમાં લોન્ચ થશે ‘અમદાવાદ કેમ’ એપ, ગંદકી કરતાં લોકોના ફોટા પાડો અને મેળવો ગિફ્ટ…

અમદાવાદ: અમદાવાદ કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા જાળવવા માટે એક નવી એપ્લિકેશન શરૂ કરી છે. જેમાં ગંદકી ફેલાવનાર અથવા જાહેર માર્ગ પર થૂંકનારનો ફોટો પાડીને ‘અમદાવાદ કેમ’ એપ્લિકેશન પર અપલોડ કરીને ફરિયાદ કરવાની રહેશે. કોર્પોરેશન દ્વારા ગંદકી ફેલાવનાર વ્યક્તિને દંડ ફટકારવામાં આવશે. આ એપ્લિકેશનો લાભ એપ્રિલ મહિનાથી લઇ શકાશે. વધુમાં વધુ લોકો આ એપ્લિકેશન દ્વારા શહેરને સ્વચ્છ […]

વર્ષ 2027માં ચંદ્રયાન-4 લોન્ચ કરાશે, ચંદ્ર પરના ખડકોના નમૂના પૃથ્વી પર લાવવામાં આવશે

નવી દિલ્હીઃ ભારતે ચંદ્રયાન 4 લોન્ચ કરવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ચંદ્રયાન મિશન-4 2027 માં લોન્ચ કરવામાં આવશે, એમ વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું હતું. આ મિશન દ્વારા ચંદ્રના ખડકોના નમૂના પૃથ્વી પર લાવવામાં આવશે. તેમણે કહ્યું કે ચંદ્રયાન-4 ને ઉચ્ચ ક્ષમતાવાળા LVM-3 રોકેટ દ્વારા ભ્રમણકક્ષામાં બે અલગ અલગ પ્રક્ષેપણમાં પાંચ અલગ અલગ […]

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 100 મીટર લાંબા ‘મેક ઈન ઈન્ડિયા’ સ્ટીલના પુલનું લોકાર્પણ

અમદાવાદઃ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે પશ્ચિમ રેલવેના બે અને કિમ અને સાયણ વચ્ચે બે ડીએફસીસી ટ્રેક નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે ચાર રેલવે ટ્રેક પર સ્ટીલના પુલનું સફળતાપૂર્વક લોકાર્પણ કર્યું છે. આ પુલ બે સ્પાન ધરાવે છે; 100 મીટર, 60 મીટર જે ડબલ લાઇન સ્ટાન્ડર્ડ ગેજ રેલ ટ્રેકની સુવિધા પૂરી પાડશે. 100 મીટરનો […]

અમિત શાહે માણસામાં અંદાજે રૂ. 241 કરોડનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યું

ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં જળવ્યવસ્થાપનનાં પરિણામે ઉત્તરગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં ગામેગામ સિંચાઈ અને પીવાનું શુધ્ધ પાણી પૂરતા પ્રમાણમાં પહોંચ્યું છે. ગઇકાલે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે તેમના સંસદીય વિસ્તાર ગાંધીનગરનાં માણસામાં અંદાજે 241 કરોડ રૂપિયાનાં વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યું હતું.તેમણે અંબોડ ખાતે 234 કરોડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code