આંધ્રપ્રદેશઃ ચંદ્રબાબુ નાયડુ સરકારના મંત્રીમંડળને ખાતાની ફાળવણી, કાયદો-વ્યવસ્થા વિભાગ CMએ પોતાની પાસે રાખ્યો
હૈદરાબાદઃ આંધ્રપ્રદેશમાં એનડીએને પૂર્ણ બહુમતી મળ્યા બાદ એન. ચંદ્રબાબુ નાયડુએ બુધવારે ચોથી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આ પછી શુક્રવારે (14 જૂન) મંત્રીઓના વિભાગોની પણ વહેંચણી કરવામાં આવી હતી. સીએમ નાયડુએ કાયદો અને વ્યવસ્થા તેમની પાસે રાખી છે. જ્યારે જનસેના પાર્ટીના અધ્યક્ષ પવન કલ્યાણને અનેક મંત્રાલયોની જવાબદારી સોંપવામાં આવી હતી. જનસેના પાર્ટીના વડાને પંચાયતી […]