પાલનપુરમાં જોરાવર પેલેસથી કોર્ટને જગાણા ખસેડવા સામે વકીલોની 7 દિવસથી હડતાળ
પાલનપુર, 23 એપ્રિલ 2026: Lawyers on strike for 7 days against shifting of court શહેરના જોરાવર પેલેસ સંકુલમાં આવેલી જિલ્લા કોર્ટને જગાણા ખસેડવાના વિરોધમાં છેલ્લા એક સપ્તાહથી વકીલો હડતાળ પર ઉતર્યા છે. બાર એસોસિએશનના 900થી વધુ વકીલો ધરણા પર ઉતરીને ગમે તે ભોગે પાલનપુરની કોર્ટને જગાણા ન ખસેડવા સરકાર પર દબાણ વધાર્યું છે. છેલ્લા કેટલાક […]


