1. Home
  2. Tag "Legislative Assembly"

વિધાનસભાઓ આપણી સંસદીય વ્યવસ્થાનો મુખ્ય આધારસ્તંભ છે: રાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ ઉત્તરાખંડના દેહરાદૂન ખાતે ઉત્તરાખંડ વિધાનસભાને ઉત્તરાખંડ રાજ્યની રચનાની રજત જયંતી નિમિત્તે સંબોધન કર્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ કહ્યું કે, વિધાનસભાઓ આપણી સંસદીય વ્યવસ્થાનો મુખ્ય આધારસ્તંભ છે. બાબાસાહેબ આંબેડકરે કહ્યું કે બંધારણના ઘડવૈયાઓએ સંસદીય વ્યવસ્થા અપનાવીને સતત જવાબદારીને ખૂબ મહત્વ આપ્યું. જનતા પ્રત્યે સતત જવાબદારી એ સંસદીય વ્યવસ્થાની તાકાત અને પડકાર […]

ગુજરાતમાં લોકસભા ચૂંટણી સાથે વિધાનસભાની ચાર બેઠકોની પેટાચૂંટણી યોજાય તેવી શકયતાઓ

અમદાવાદઃ દેશમાં આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે, જેને લઈને રાજકીય પક્ષોઐ તૈયારીઓ શરુ કરી દીધી છે. ભાજપાએ ગુજરાતના 15 સહિત સમગ્ર દેશમાંથી 195 જેટલા ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. ચૂંટણી પંચ દ્વારા હજુ સુધી લોકસભાની ચૂંટણીને લઈને તારીખોની જાહેરાત કરવામાં આવી નથી. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની સાથે વિધાનસભાની ખાલી બેઠકો ઉપર પેટાચૂંટણીનું આયોજન કરવામાં આવે […]

દેશના આ રાજ્યનું નામ બદલાશે,વિધાનસભામાં પસાર થયો ઠરાવ

દિલ્હી:  કેરળના નામમાં ટૂંક સમયમાં ફેરફાર થઈ શકે છે. આ અંગે તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. બુધવારે કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને વિધાનસભામાં કેરળનું નામ બદલવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. કોઈપણ પક્ષે આ પ્રસ્તાવનો વિરોધ કર્યો ન હતો કે કોઈએ કોઈ સુધારો સૂચવ્યો ન હતો. તેથી, આ દરખાસ્ત સર્વાનુમતે પસાર કરવામાં આવી હતી. વાસ્તવમાં કેરળનું […]

બંધારણના સિદ્ધાંતો આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના આદર્શો પર નિર્ધારિત કરાયા છેઃ રાષ્ટ્રપતિ

જયપુરઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ જયપુર ખાતે રાજસ્થાન વિધાનસભાના સભ્યોને સંબોધિત કર્યા હતા. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ કહ્યું કે બંધારણના સિદ્ધાંતો આપણા સ્વાતંત્ર્ય સંગ્રામના આદર્શો પર નિર્ધારિત કરવામાં આવ્યા છે. ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના આ બંધારણીય આદર્શો તમામ ધારાસભ્યો માટે માર્ગદર્શક સિદ્ધાંતો હોવા જોઈએ. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, રાજસ્થાનમાં સંસ્કૃતિ અને સંસ્કૃતિના દરેક પાસાઓમાં […]

સંસદના શિયાળુ સત્ર પહેલાં સરકારે 6 ડિસેમ્બરે બોલાવી સર્વપક્ષીય બેઠક: જાણો શું છે કારણ?

નવી દિલ્હી: સંસદનું શિયાળુ સત્ર 7 ડિસેમ્બરથી શરૂ થશે અને તે 29 ડિસેમ્બરના રોજ સમાપ્ત થશે. આ સત્રમાં 17 બેઠકોનું આયોજન છે. લોકસભા અને રાજ્યસભા દ્વારા  અલગ-અલગ નોટિફિકેશન બહાર પાડીને આ તારીખો જાહેર કરવામાં આવી છે. લોકસભા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે 17મી લોકસભાનું દસમું સત્ર 7 ડિસેમ્બરથી શરૂ થશે અને તે સરકારી કામકાજ અનુસાર […]

ઉત્તર પ્રદેશ વિધાનસભાનું શિયાળુ સત્ર 5 ડિસેમ્બરથી શરૂ થશે

લખનઉ :ઉત્તર પ્રદેશ વિધાનસભાનું શિયાળુ સત્ર 5 ડિસેમ્બરથી શરૂ થશે.યુપી કેબિનેટની બેઠકમાં સત્રની તારીખને મંજૂરી આપવામાં આવી હતી.યુપી વિધાનસભાનું સત્ર 3 દિવસનું રહેશે.બુધવારે યોગી કેબિનેટની બેઠકમાં કુલ 24 પ્રસ્તાવોને મંજૂરી આપવામાં આવી હતી. બેઠક દરમિયાન રાજ્યમાં નવી સોલાર પોલિસી અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.રાજ્યમાં નવી સોલાર પોલિસી લાગુ કરવામાં આવશે.આગામી 5 વર્ષમાં 22,000 મેગાવોટ વીજળીનું […]

ગુજરાતમાં ચાલુ વર્ષે વધુ વરસાદના કારણે રસ્તા બિસ્માર બન્યાં : જગદીશ વિશ્વકર્મા

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાના બે દિવસના સત્ર દરમિયાન બિસ્માર માર્ગોને લઈને કોંગ્રેસે સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન રાજ્યના મંત્રીએ વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે વધુ વરસાદ પડતા રોડ-રસ્તાની હાલત બગડી છે પરંતુ અત્યાર સુધીમાં રૂ. 455 કરોડના ખર્ચે રસ્તા રિસરફેશ કરવામાં આવી રહ્યાં છે જ્યારે બાકીના માર્ગો આગામી દિવસમાં રિપેરિંગ કરી દેવામાં આવશે. […]

મહારાષ્ટ્રઃ વિધાનસભામાં શિંદે સરકારને બહુમતી, વિપક્ષના ચાર ધારાસભ્યો મતના આપી શક્યાં

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભામાં મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની સરકારે બહુમત સાબિત કર્યો હતો. શિંદે સરકાર તરફેણમાં 164 મત પડ્યાં હતા.  જ્યારે વિપક્ષમાં 99 મત પડ્યાં હતા. બીજી તરફ કોંગ્રેસ અને એનસીપીના ચાર ધારાસભ્યોએ મતદાન કર્યું ન હતું. જેથી તરેહ-તરેહની અટકળો વહેતી હતી. એટલું જ નહીં ઉદ્ધવ ઠાકરેના વધુ એક સમર્થક સંજય બાંગડેએ […]

દિલ્હી વિધાનસભાનું 2 દિવસનું સત્ર આજે સવારે 11 વાગ્યાથી શરૂ થશે 

વિધાનસભાનું ચોમાસુ સત્ર આજથી શરૂ થશે વિધાનસભા સત્ર સવારે 11 વાગ્યે શરૂ થશે આ બિલ પર લાગી શકે છે મહોર   દિલ્હી : રાજધાની દિલ્હી વિધાનસભાનું બે દિવસનું ચોમાસુ સત્ર સોમવાર એટલે કે આજથી શરૂ થવા જઈ રહ્યું છે. ચોમાસા સત્ર દરમિયાન દિલ્હીની આમ આદમી પાર્ટી (AAP) ધારાસભ્યોના પગારમાં વધારો કરવા માટે એક બિલ રજૂ કરવા […]

રાજ્યસભા ચૂંટણીઃ મહારાષ્ટ્ર સહિત ચાર રાજ્યોના વિધાનસભામાં મતદાન

નવી દિલ્હીઃ રાજ્યસભાની કુલ 57 બેઠકો ખાલી થઈ હતી. જે પૈકી 41 બેઠક ઉપર ઉમેદવારોનો બીનહરિફ વિજેતા થયાં હતા. જ્યારે હરિયાણા, રાજસ્થાન, મહરાષ્ટ્ર અને કર્ણાટકની કુલ 16 બેઠકો ઉપર મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન રાજસ્થાનના મુખ્યમંત્રી ગહેલોતે જણાવ્યું હતું કે, ભાજપાએ કોઈ કારણ વગર આ ચૂંટણી કરાવી છે, જ્યારે મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપીમાં નારાજગી સામે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code