ઉત્તર ભારતમાં ભારે વરસાદ અને પૂરના કારણે જનજીવન પ્રભાવિત, પંજાબમાં 20 લાખ લોકો પ્રભાવિત
નવી દિલ્હીઃ ઉત્તર ભારતના રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. પંજાબમાં પૂરની સ્થિતિ સૌથી ગંભીર છે, જ્યાં 2000થી વધુ ગામો અસરગ્રસ્ત થયા છે અને 20 લાખથી વધુ લોકો પર તેની અસર પડી છે. હાલમાં સતલુજ નદી પરના ડેમનું સમારકામ ચાલી રહ્યું છે, જેથી પરિસ્થિતિને નિયંત્રણમાં લાવી શકાય. આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં […]