ગુજરાતમાં અમરેલી જિલ્લામાં સૌથી વધુ સિંહની સંખ્યા 339થી વધુ
શેત્રુંજી નદીના પટમાં વનરાજોને શિકાર અને પાણી પણ મળી રહે છે, સાવરકુંડલા અને લીલીયા વિસ્તારમાં 125 સિંહનો વસવાટ, રાજુલા, જાફરાબાદ અને નાગેશ્રી વિસ્તારમાં 94 સિંહનો વસવાટ અમરેલીઃ રાજ્યના વન વિભાગ દ્વારા તાજેતરમાં સિંહની વસતી ગણતરી કરવામાં આવી હતી. જેમાં સિંહની વસતી વધીને 891 થઈ છે, સિંહનો ગીરના પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ વસવાટ જોવા મળ્યો છે. […]