1. Home
  2. Tag "litrature news"

ભરૂચમાં યોજાયું “માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન”નું વાર્ષિક અધિવેશન

ભરૂચ, 15 ફેબ્રુઆરી, 2026 – Matribhasha Gaurav Pratishthan ભરૂચમાં નારાયણ વિદ્યાવિહારના પરિસરમાં “માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન“નું વાર્ષિક અધિવેશન દિનાંક ૮ ફેબ્રુઆરીને રવિવારના દિવસે યોજાયું, જેમાં ‘માતૃભાષા ગૌરવ પુરસ્કાર’ અર્પણનો કાર્યક્રમ થયો. સમગ્ર ગુજરાતમાંથી ભાષાવિદો, સાહિત્યપ્રેમીઓ અને માતૃભાષાની ચિંતા સેવતા સતત કાર્યરત એવા ભરૂચ જિલ્લાના શિક્ષકો મળી કુલ ૧૦૦ લોકો ઉપસ્થિત રહ્યા. સમગ્ર ગુજરાતમાં આ અભિયાનની જ્યોત પ્રજ્વલિત […]

જીવનઝરૂખો: છોડીએ લાલસા સામા કાંઠાના સુખની…

નીલમ દોશી Life’s reflections સુખ એટલે શું? એ કેવી રીતે મળી શકે? કયાંથી મળી શકે? કોને મળી શકે? કેટલું મળી શકે? આ બધા પ્રશ્નોનોના જવાબ દરેક  વ્યક્તિ  માટે અલગ હોઇ શકે..કેમ કે   પોતપોતાના સુખની વિભાવના  દરેકની અલગ હોવાની. આ સાથે એક જાણીતી વાત  યાદ આવે છે. એક દિવસ છગન  નદીકાંઠે બેઠો હતો. ત્યાં સામે કાંઠેથી  તેના […]

સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલ S.L.Fની ચોથી આવૃત્તિ માટે સજ્જ થયું અમદાવાદ

સંસ્કૃત ભાષાના સંવર્ધન માટે ભારતમાં એકમાત્ર યોજાતા લિટરેચર ફેસ્ટિવલમાં વિવિધ વિષયો ઉપર વિદ્વાનોનાં વક્તવ્ય ઉપરાંત સંસ્કૃત નાટકનું મંચન અને બાળકો માટે પણ વિશેષ કાર્યક્રમ વિદ્વાનોનાં વક્તવ્ય હિન્દી ભાષામાં હશે જેથી તમામ ભાવકો તે માણી શકે (અલકેશ પટેલ) અમદાવાદ, 6 ડિસેમ્બર, 2025: Sanskrit Literature Festival S.L.F. શહેર વધુ એક વખત સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલ માટે સજ્જ થઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code