રથયાત્રાઃ પોલીસ 227 કેમેરા, 41 ડ્રોન, 2872 બોડીવોર્ન કેમેરા દ્વારા લાઈવ મોનિટરિંગ કરાશે
અમદાવાદમાં આ વર્ષે અષાઢી બીજ 27 જૂન 2025ના રોજ ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા ભવ્યતા સાથે યોજાશે. જેને લઈને પૂર્વ તૈયારી કરી લેવામાં આવી છે, ત્યારે રથયાત્રા શાંતિ-સલામતી સાથે સફળતાપૂર્વક પાર પાડવાની પોલીસ તંત્રની સજ્જતાની ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠકને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઝીણવટ પૂર્વક સમીક્ષા કરી હતી. જ્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્ય સચિવ પંકજ જોષી, […]