શાંતિને એક મોકો આપવાની ઈમરાનની કાકલૂદી વચ્ચે પાકિસ્તાને 24 કલાકમાં ત્રણ વખત કર્યો શસ્ત્રવિરામનો ભંગ
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાને રવિવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મદીને શાંતિ લાવવાનો એક મોકો આપવાની વાત કહી છે અને તેમણે ભરોસો આપ્યો છે કે તેઓ પોતાના વાયદા પર અટલ રહેશે. ઈમરાન ખાને ભરોસો અપાવ્યો છે કે જો ભારત પુલવામા એટેક પર પાકિસ્તાનને કાર્યવાહી યોગ્ય ગુપ્તચર જાણકારી ઉપલબ્ધ કરાવે છે, તો તેના પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. ઈમરાન […]


