1. Home
  2. Tag "Lok mela"

રાજકોટના લોકમેળાની સાથોસાથ ‘પ્રાદેશિક સરસ મેળા’નું આયોજન કરાયું

રાજકોટ: જન્માષ્ટમીના પર્વને બસ ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે રાજકોટના ‘‘રસરંગ લોકમેળા’’ ને લઈને લાખો લોકો આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે, તો અનેક ઉદ્યમીઓ-વેપારીઓ અહીં રોજગારી મેળવે તેવુ આયોજન રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા આજિવીકા વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે રાજ્યમાં કાર્યરત સખી મંડળની મહિલા કારીગરોને રોજગારી મળે તે માટે […]

રાજકોટમાં રસરંગ લોકમેળાના ઉદઘાટન કાર્યક્રમમાં થશે પ્રાચીન ગરબા અને અઠંગો રાસની જમાવટ

રાજકોટ:રાજકોટ શહેરમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના પર્વ નિમિત્તે તા. 05  થી 09 સપ્ટેમ્બર સુધી “રસરંગ લોકમેળા”નું આયોજન કરાયું છે. જેના ઉદઘાટન કાર્યક્રમમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેશભાઈ દીહોરાના માર્ગદર્શન હેઠળ રાસ-ગરબા-ડાયરાની વિસરાતી જતી પરંપરાને ઉજાગર કરતી વૈવિધ્યપૂર્ણ નવ સાંસ્કૃતિક કૃતિઓની કલાત્મક પ્રસ્તુતિ કરાશે. જે પૈકી શ્રીવૃંદ ગ્રુપ અર્વાચીન ગરબા અને અઠંગો રાસની જમાવટ […]

રાજકોટના સુપ્રસિદ્ધ લોકમેળાની તૈયારીઓને આખરી ઓપ અપાયો

રાજકોટ:આગામી દિવસોમાં જન્માષ્ટમીનો તહેવાર યોજનાર છે. ત્યારે જન્માષ્ટમીના તહેવારને લઈને રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના લોકો તેની અનોખી ઉજવણી કરતા હોય છે. ત્યારે આ ભાતીગળ લોકમેળાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે, રાજકોટના રેસકોર્ષ મેદાનમાં આ મેળો યોજાવાનો છે જ્યાં હાલમાં વિવિધ રાઈડ્સ આવી ચૂકી છે. દરેક રાઈડ્સમાં ઓછામાં ઓછા 12 થી 22 સભ્યો સામેલ હોય છે. […]

રાજકોટના રસરંગ મેળાની રાત્રે 12 વાગ્યા સુધી મજા માણી શકાશે, રાઈડ્સ સંચાલકો સાથે સમાધાન,

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમના પર્વનું વિશેષ મહાત્મ્ય છે. ગામેગામ લોકમેળા યોજાતા હોય છે. જેમાં રાજકોટમાં તો 6 દિવસનો લોકમેળો દરવર્ષે યોજાતો હોય છે. આ વર્ષે રાજકોટમાં સાતમ આઠમના યોજાનારા લોકમેળાને રસરંગ નામ આપવામાં આવ્યું છે. આ મેળામાં યાંત્રિક રાઈડ્સના સંચાલકો અને વહિવટી તંત્ર વચ્ચે ભાવ વધારો અને સમય વધારવાની માગના પ્રશ્ને મડાગાંઠ સર્જાતા રાઈડના સંચાલકોએ પ્લોટની […]

રાજકોટના જન્માષ્ટમીના લોકમેળામાં પણ મતદાર યાદીમાં નવા નામ-સુધારાની થશે કામગીરી

રાજકોટઃ લોકસભાની ચૂંટણીને એક વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. આમ તો સમયાંતરે મતદાર યાદીમાં સુધારણાનો કાર્યક્રમ હાથ ધરાતો જ હોય છે. 18 વર્ષની ઉંમરના નવા મતદારોના નામ નોંધવામાં આવતા હોય છે. તેમજ જે મતદારોએ સ્થળાંતર કર્યું હોય તો તેમના નામ કમી પણ કરવામાં આવતા હોય છે. […]

રાજકોટના લોકમેળાને આ નામ અપાયું,રાઇડ્સના ભાવમાં પણ કરાયો વધારો

રાજકોટ : જન્માષ્ટમી નિમિત્તે રાજકોટમાં યોજાતો સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો આ વર્ષે 5થી 9 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે.  જન્માષ્ટમી નિમિત્તે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાય છે. આ વર્ષે આ લોકમેળો 5થી 9 નવેમ્બર સુધી યોજાશે.ત્યારે આ વર્ષે વહીવટી તંત્ર દ્વારા લોકમેળાને નામ આપવામાં આવ્યું છે. આ લોકમેળાનું નામ રસરંગ રાખવામાં આવ્યું છે. રાજકોટ […]

રાજકોટનો લોકમેળો એક દિવસ લંબાવતા કલેકટર,લોકો દ્વારા મળી રહેલ રજૂઆતોને પગલે લેવાયો નિર્ણય  

રાજકોટની જનતા માટે મોટા સમાચાર લોકમેળો એક દિવસ વધુ લંબાવાયો જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ કરી જાહેરાત રાજકોટ:સૌરાષ્ટ્રનો સૌથી મોટો એવો રાજકોટનો લોકમેળો શરુ થતા જ લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.17 ઓગસ્ટથી 21 ઓગસ્ટ સુધી ચાલનાર મેળામાં લાખોની સંખ્યામાં લોકો મેળામાં મજા માણતા જોવા મળ્યા હતા.લોકમેળાને 4 દિવસ થયા અને આજે મેળાનો છેલ્લો દિવસ […]

રાજકોટના લોકમેળામાં આરોગ્ય વિભાગે મોટી માત્રામાં આઈસ્ક્રીમનો જથ્થો સીલ

લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા આરોગ્ય વિભાગે 80 હજારનો આઈસ્ક્રીમ જપ્ત કર્યો આરોગ્ય વિભાગની કાર્યવાહીથી સ્ટોલ સંચાલકોમાં ફફડાટ અમદાવાદઃ રાજ્યમાં સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર સાતમ-આઠમના લોકમેળા યોજાઈ રહ્યાં છે. દરમિયાન રાજકોટમાં પણ લોકમેળાનું આયોજન કરાયું છે. આ લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. દરમિયાન આ લોકમેળામામાં આરોગ્ય વિભાગે સઘન ચેકીંગ હાથ ધર્યું હતું. ચેકીંગ દરમિયાન […]

રાજકોટના લોકમેળામાં ખાણીપીણીના 35 સ્ટોલ પર દરોડા, 78 કિલો વાસી ખોરાકનો નાશ કરાયો

રાજકોટઃ સૌરાષ્ટ્રના સૌથી મોટા અને પ્રખ્યાત એવા રાજકોટના લોકમેળામાં પ્રથમ બે દિવસમાં 2 લાખથી વધુ લોકોએ મેળાની મોજ માણી હતી.  બે વર્ષ બાદ યોજાયેલા રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે લોકમેળો 5 દિવસ સુધી ચાલવાનો છે ત્યારે મેળાના ત્રીજા દિવસે રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા ખાણીપીણીના સ્ટોલ પર દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં કુલ 35 સ્ટોલ પર […]

ગોંડલના લોકમેળામાં પંડાલ વરસાદમાં ભંજાઈ ગયા બાદ વીજ કરંટ લાગતા બેના મોત

રાજકોટઃ સૌરાષ્ટ્રભરમાં ગામેગામ જન્માષ્ટમીના લોક મેળાનું આયોજન કરાયું હતું જેમાં ગોંડલમાં લોકમેળામાં વરસાદને કારણે પંજાલ ભીંજાઈ જતાં વીજળી શોક લાગવાથી ટીઆરબી જવાન અને એક ફાયરના જવાનનું મોત નિપજ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ ગોંડલના કોલેજ ચોક સંગ્રામસિંહજી હાઇસ્કુલ ગ્રાઉન્ડ ખાતે લોકમેળામાં વરસાદને કારણે મોટાભાગના પંડાલ ભીંજાઈ ગયા હતા. ત્યારે સાંજના સમયે એક પંડલમાં ટીઆરબી જવાનને વીજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code