1. Home
  2. Tag "Lok mela"

માધવપુરનો લોકમેળો એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ પર યોજાશે, તૈયારીની સમીક્ષા માટે બેઠક

પોરબંદરઃ જિલ્લાના દરિયા કિનારે આવેલા માધવપુર ઘેડ એ ઐતિહાસિક નગરી છે. અને અહીં ભગવાન શ્રીકૃષ્ણના વિવાહ સ્થળે દર વર્ષે પરંપરાગત લોકમેળો યોજાય છે. આ વર્ષે તા. તારીખ 17 એપ્રિલથી 21 એપ્રિલ સુધી યોજાનારા લોકમેળો માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. લોકમેળાની   વિવિધ વ્યવસ્થાઓ અને આયોજનને આખરી ઓપ આપવા યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના […]

રાજકોટનો રસરંગ લોકમેળામાં હવે લોક લાગણીને માન આપીને એક દિવસનો વધારો કરાયો

રાજકોટઃ શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે જન્માષ્ટમીનાં રસરંગ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્રભરમાંથી લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. જન્માષ્ટમીના દિને તો ત્રણ લાખથી વધુ લોકો મેળાની મોજ માણવા ઉમટી પડ્યા હતા. પાંચ દિવસીય આ મેળો તા. 9 સપ્ટેમ્બર એટલે કે શનિવાર સુધી યોજાવાનો હતો. પરંતુ  લોક લાગણીને માન આપીને મેળાની મુદ્દતમાં એક દિવસનો […]

લોકમેળામાં મોતના કૂવામાં દિલઘડક કરતબો કરનાર કાર રેસલર અને બાઇક રાઇડરની રાજકોટમાં એન્ટ્રી

રાજકોટ: આવતીકાલથી તહેવારોની શૃંખલા શરૂ થઈ જશે. ત્યારે રાજકોટના ‘‘રસરંગ લોકમેળા’’માં મોતના કૂવામાં દિલઘડક કરતબો કરનાર વાહન ચાલકોની એન્ટ્રી થઇ ચૂકી છે. યુ.પી.ના બે કાર ચાલકો અને ત્રણ બાઇક ચાલકોના ખુલ્લા હાથની એક હાથે કરાનારી ડ્રાઈવિંગના કરતબો લોકોને રોમાંચિત કરશે. તો તે પૈકીની મહિલા બાઇક રાઇડર પૂજા પણ સાહસિકતાથી સૌરાષ્ટ્રવાસીઓને અચંબિત કરી દેશે. ઉત્તર પ્રદેશના […]

રાજકોટના લોકમેળાની સાથોસાથ ‘પ્રાદેશિક સરસ મેળા’નું આયોજન કરાયું

રાજકોટ: જન્માષ્ટમીના પર્વને બસ ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે રાજકોટના ‘‘રસરંગ લોકમેળા’’ ને લઈને લાખો લોકો આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે, તો અનેક ઉદ્યમીઓ-વેપારીઓ અહીં રોજગારી મેળવે તેવુ આયોજન રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા આજિવીકા વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે રાજ્યમાં કાર્યરત સખી મંડળની મહિલા કારીગરોને રોજગારી મળે તે માટે […]

રાજકોટમાં રસરંગ લોકમેળાના ઉદઘાટન કાર્યક્રમમાં થશે પ્રાચીન ગરબા અને અઠંગો રાસની જમાવટ

રાજકોટ:રાજકોટ શહેરમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના પર્વ નિમિત્તે તા. 05  થી 09 સપ્ટેમ્બર સુધી “રસરંગ લોકમેળા”નું આયોજન કરાયું છે. જેના ઉદઘાટન કાર્યક્રમમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી હિતેશભાઈ દીહોરાના માર્ગદર્શન હેઠળ રાસ-ગરબા-ડાયરાની વિસરાતી જતી પરંપરાને ઉજાગર કરતી વૈવિધ્યપૂર્ણ નવ સાંસ્કૃતિક કૃતિઓની કલાત્મક પ્રસ્તુતિ કરાશે. જે પૈકી શ્રીવૃંદ ગ્રુપ અર્વાચીન ગરબા અને અઠંગો રાસની જમાવટ […]

રાજકોટના સુપ્રસિદ્ધ લોકમેળાની તૈયારીઓને આખરી ઓપ અપાયો

રાજકોટ:આગામી દિવસોમાં જન્માષ્ટમીનો તહેવાર યોજનાર છે. ત્યારે જન્માષ્ટમીના તહેવારને લઈને રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના લોકો તેની અનોખી ઉજવણી કરતા હોય છે. ત્યારે આ ભાતીગળ લોકમેળાની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે, રાજકોટના રેસકોર્ષ મેદાનમાં આ મેળો યોજાવાનો છે જ્યાં હાલમાં વિવિધ રાઈડ્સ આવી ચૂકી છે. દરેક રાઈડ્સમાં ઓછામાં ઓછા 12 થી 22 સભ્યો સામેલ હોય છે. […]

રાજકોટના રસરંગ મેળાની રાત્રે 12 વાગ્યા સુધી મજા માણી શકાશે, રાઈડ્સ સંચાલકો સાથે સમાધાન,

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમના પર્વનું વિશેષ મહાત્મ્ય છે. ગામેગામ લોકમેળા યોજાતા હોય છે. જેમાં રાજકોટમાં તો 6 દિવસનો લોકમેળો દરવર્ષે યોજાતો હોય છે. આ વર્ષે રાજકોટમાં સાતમ આઠમના યોજાનારા લોકમેળાને રસરંગ નામ આપવામાં આવ્યું છે. આ મેળામાં યાંત્રિક રાઈડ્સના સંચાલકો અને વહિવટી તંત્ર વચ્ચે ભાવ વધારો અને સમય વધારવાની માગના પ્રશ્ને મડાગાંઠ સર્જાતા રાઈડના સંચાલકોએ પ્લોટની […]

રાજકોટના જન્માષ્ટમીના લોકમેળામાં પણ મતદાર યાદીમાં નવા નામ-સુધારાની થશે કામગીરી

રાજકોટઃ લોકસભાની ચૂંટણીને એક વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. આમ તો સમયાંતરે મતદાર યાદીમાં સુધારણાનો કાર્યક્રમ હાથ ધરાતો જ હોય છે. 18 વર્ષની ઉંમરના નવા મતદારોના નામ નોંધવામાં આવતા હોય છે. તેમજ જે મતદારોએ સ્થળાંતર કર્યું હોય તો તેમના નામ કમી પણ કરવામાં આવતા હોય છે. […]

રાજકોટના લોકમેળાને આ નામ અપાયું,રાઇડ્સના ભાવમાં પણ કરાયો વધારો

રાજકોટ : જન્માષ્ટમી નિમિત્તે રાજકોટમાં યોજાતો સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો આ વર્ષે 5થી 9 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે.  જન્માષ્ટમી નિમિત્તે સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાય છે. આ વર્ષે આ લોકમેળો 5થી 9 નવેમ્બર સુધી યોજાશે.ત્યારે આ વર્ષે વહીવટી તંત્ર દ્વારા લોકમેળાને નામ આપવામાં આવ્યું છે. આ લોકમેળાનું નામ રસરંગ રાખવામાં આવ્યું છે. રાજકોટ […]

રાજકોટનો લોકમેળો એક દિવસ લંબાવતા કલેકટર,લોકો દ્વારા મળી રહેલ રજૂઆતોને પગલે લેવાયો નિર્ણય  

રાજકોટની જનતા માટે મોટા સમાચાર લોકમેળો એક દિવસ વધુ લંબાવાયો જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ કરી જાહેરાત રાજકોટ:સૌરાષ્ટ્રનો સૌથી મોટો એવો રાજકોટનો લોકમેળો શરુ થતા જ લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.17 ઓગસ્ટથી 21 ઓગસ્ટ સુધી ચાલનાર મેળામાં લાખોની સંખ્યામાં લોકો મેળામાં મજા માણતા જોવા મળ્યા હતા.લોકમેળાને 4 દિવસ થયા અને આજે મેળાનો છેલ્લો દિવસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code