1. Home
  2. Tag "Lok mela"

રાજકોટના લોકમેળામાં આરોગ્ય વિભાગે મોટી માત્રામાં આઈસ્ક્રીમનો જથ્થો સીલ

લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા આરોગ્ય વિભાગે 80 હજારનો આઈસ્ક્રીમ જપ્ત કર્યો આરોગ્ય વિભાગની કાર્યવાહીથી સ્ટોલ સંચાલકોમાં ફફડાટ અમદાવાદઃ રાજ્યમાં સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર સાતમ-આઠમના લોકમેળા યોજાઈ રહ્યાં છે. દરમિયાન રાજકોટમાં પણ લોકમેળાનું આયોજન કરાયું છે. આ લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. દરમિયાન આ લોકમેળામામાં આરોગ્ય વિભાગે સઘન ચેકીંગ હાથ ધર્યું હતું. ચેકીંગ દરમિયાન […]

રાજકોટના લોકમેળામાં ખાણીપીણીના 35 સ્ટોલ પર દરોડા, 78 કિલો વાસી ખોરાકનો નાશ કરાયો

રાજકોટઃ સૌરાષ્ટ્રના સૌથી મોટા અને પ્રખ્યાત એવા રાજકોટના લોકમેળામાં પ્રથમ બે દિવસમાં 2 લાખથી વધુ લોકોએ મેળાની મોજ માણી હતી.  બે વર્ષ બાદ યોજાયેલા રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે લોકમેળો 5 દિવસ સુધી ચાલવાનો છે ત્યારે મેળાના ત્રીજા દિવસે રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા ખાણીપીણીના સ્ટોલ પર દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં કુલ 35 સ્ટોલ પર […]

ગોંડલના લોકમેળામાં પંડાલ વરસાદમાં ભંજાઈ ગયા બાદ વીજ કરંટ લાગતા બેના મોત

રાજકોટઃ સૌરાષ્ટ્રભરમાં ગામેગામ જન્માષ્ટમીના લોક મેળાનું આયોજન કરાયું હતું જેમાં ગોંડલમાં લોકમેળામાં વરસાદને કારણે પંજાલ ભીંજાઈ જતાં વીજળી શોક લાગવાથી ટીઆરબી જવાન અને એક ફાયરના જવાનનું મોત નિપજ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ ગોંડલના કોલેજ ચોક સંગ્રામસિંહજી હાઇસ્કુલ ગ્રાઉન્ડ ખાતે લોકમેળામાં વરસાદને કારણે મોટાભાગના પંડાલ ભીંજાઈ ગયા હતા. ત્યારે સાંજના સમયે એક પંડલમાં ટીઆરબી જવાનને વીજ […]

સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાને લઈ રાજકોટ પોલીસ કમિશનરનું જાહેરનામું

રાજકોટ:સોરાષ્ટ્રનો સૌથી મોટો મેળો રાજકોટમાં આગામી તારીખ 17 થી  યોજાવા જઈ રહ્યો છે.આ લોકમેળામાં સૌરાષ્ટ્ર ભરમાંથી પાંચ દિવસમાં લાખો લોકો ઉમટતા હોય છે.જેને અનુસંધાને રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જાહેરનામું બહાર પાડ્યું છે.જેમાં રેસકોર્સ ફરતે અઢી કિ.મી.ના રીંગરોડને તા.17થી 21 ઓગસ્ટ દરમિયાન વાહન વ્યવહાર માટે બંધ કરાશે.રેસકોર્ષ ફરતેના રસ્તાઓને નો-પાર્કિંગ ઝોન જાહેર કર્યા છે.તેમજ વાહન […]

રાજકોટ લોકમેળાને આઝાદીનો અમૃત લોકમેળો નામ જાહેર કરતાં કલેકટર

9 ઓગસ્ટ, રાજકોટના રેસકોર્સ મેદાનમાં થનારા લોકમેળાની ચાલતી કામગીરીનું જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ આજે સ્થળ નિરીક્ષણ કર્યું હતું.આ મુલાકાત દરમિયાન પત્રકારો સાથેની વાતચીતમાં મેળાનું નામ આઝાદી નો અમૃત લોકમેળો નામ જાહેર કર્યુ હતું.આ નામ કિશન જાવીયાએ સૂચવ્યું હતું. કલેકટરએ જણાવ્યું હતું કે,મેળાના નામ માટે કુલ 680 થી વધુ અરજી આવી હતી.તે પૈકી આ નામ […]

રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ પર સાતમ-આઠમના ભવ્ય લોકમેળાની શરૂ થઈ તૈયારીઓ

રાજકોટઃ કોરોનાને કારણે બે વર્ષથી રંગીલા રાજકોટનો પાંચ દિવસનો લોકમેળો યાજી શકાયો નહતો. આ વર્ષે રાજકોટનો સાતમ-આઠમનો લોકમેળો ભારે ઉત્સાહ અને ઉમંગથી યોજાશે. લોકમેળાની પૂરજોશમાં તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. રેસકોર્સના મેદાનમાં પાણી ભરાયા છે, ત્યાં મોરમ નાખવામાં આવી રહી છે. તેમજ મંડપ બાંધવાનું પણ શરૂ થઈ ગયું છે. રાજકોટમાં રેસકોર્સ મેદાન પર યોજાતા […]

રાજકોટના લોકમેળાનું કરાશે નામકરણ, યાંત્રિક રાઈડ્સના સંચાલકોનો પ્રશ્ન ઉકેલાશેઃ કલેક્ટર

રાજકોટઃ શહેરમાં સાતમ-આઠમના પાંચ દિવસના લોક મેળાની ધૂમ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. રંગીલા રાજકોટનો આ સૌથી મોટો મેળો ગણાય છે. જિલ્લા કલેક્ટર સમક્ષ લોકમેળાના નામકરણ અંગે 700 જેટલી અરજીઓ આવી છે. સપ્તાહમાં આ અંગે નિર્ણય લેવાશે. તેમજ લોકમેળામાં યાત્રિક રાઈડ્સના ટિકિટના ભાવ વધારવા તેના સંચાલકોએ માગણી કરી છે. લોકો પર આર્થિક ભારણ ન આવે […]

રાજકોટ: લોકમેળાને આકર્ષક શીર્ષક આપનાર સ્પર્ધકને પુરસ્કારથી નવાજાશે

રાજકોટ:રાજકોટ શહેરમાં રેસકોર્ષના મેદાનમાં આગામી જન્માષ્ટમી નિમિત્તે તા.17 ઓગસ્ટ 2022 થી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાનારા લોકમેળાનું આકર્ષક શીર્ષક મેળવવા માટે સ્પર્ધા યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.આકર્ષક શીર્ષક આપનારા સ્પર્ધકને પુરસ્કારથી નવાજવામાં આવશે. રાજકોટ શહેરમાં પ્રતિવર્ષ પવિત્ર શ્રાવણ માસના રાંધણ છઠ્ઠથી લોકમેળો યોજવામાં આવે છે. આ મેળાનું સમગ્ર આયોજન રાજકોટ જિલ્લા લોકમેળા સમિતિ દ્વારા કરવામાં […]

રાજકોટ:લોકમેળાના ફોર્મ વિતરણ સમય મર્યાદામાં બે દિવસનો વધારો – તા.19 જુલાઈ સુધી ફોર્મ આપી શકાશે

લોકમેળો આગામી તા. 17 ઓગસ્ટથી યોજાશે  લોકમેળાના ફોર્મ વિતરણ સમય મર્યાદામાં બે દિવસનો વધારો તા. 19 જુલાઈ સુધી ફોર્મ આપી શકાશે રાજકોટ:કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી બંધ રહેલ સાતમ-આઠમનો મેળો આ વર્ષે યોજાનાર છે.રાજકોટના રેસકોર્ષ ખાતે જન્માષ્ટમીનો પ્રખ્યાત લોકમેળો આગામી તા. 17 ઓગસ્ટથી યોજાનાર છે.જેમાં સ્ટોલ તેમજ ફજર ફાળકા માટે ઇચ્છુક અરજદારો માટે ફોર્મ ભરવાની […]

સરકારને પણ મોંઘવારી નડી, રાજકોટના લોકમેળામાં સ્ટોલ સહિતના ભાડાંમાં પાંચ ટકાનો વધારો કરાયો

રાજકોટઃ શહેરમાં જન્માષ્ટમીનો સૌથી મોટો પાંચ દિવસનો લોક મેળો યોજાય છે. આમ તો સાતમ-આઠમના લોકમેળાઓ તો સૌરાષ્ટ્રના ગામેગામ યોજાતો હોય છે. પરંતુ રંગીલા રાજકોટનો મેળો કઈંક અનોખો જ હોય છે. ગામ-પરગામના અનેક લોકો લોકમેળાને મહાલવા માટે ઉમટી પડતા હોય છે. કોરોના કાળના બે વર્ષના લાંબા ગાળા બાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં આગામી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code