1. Home
  2. Tag "Lok Sabha"

દેશના 215 શિક્ષણશાસ્ત્રીઓએ પ્રિયંકા વાડરાને ખુલ્લો પત્ર લખ્યો, જાણો શું છે મામલો

નવી દિલ્હી, 30 જુલાઈ, 2026 – કોંગ્રેસ સાંસદ પ્રિયંકા વાડરાએ લોકસભામાં આપેલા એક નિવેદને દેશના ટોચના શિક્ષણશાસ્ત્રીઓએ નારાજગી વ્યક્ત કરી છે. આ શિક્ષણશાસ્ત્રીઓએ એક ખુલ્લો પત્ર લખીને પ્રિયંકા વાડરાને રાજકીય વિરોધ અને દેશના વિદ્વાનોના અપમાન વચ્ચે તફાવત રાખવા સલાહ આપી છે. પ્રિયંકા વાડરાએ પ્રોફેસર વી. કામકોટીને લઈને એક ટિપ્પણી કરી હતી જેના પછી આ પ્રતિક્રિયા […]

લોકસભામાં એન્ટી પેપર લીક બિલ પર ચર્ચા: રાહુલ ગાંધીના આકરા પ્રહારને પગલે સંસદમાં હોબાળો

નવી દિલ્હી, 29 જુલાઈ 2026: સંસદના લોકસભા ગૃહમાં એન્ટી પેપર લીક બિલ પર ચાલી રહેલી ચર્ચા દરમિયાન વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર અને શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે યુવાનો અને વિદ્યાર્થીઓનું પ્રદર્શન કોઈ નફરત કે હિંસાથી પ્રેરિત નહોતું, પરંતુ તે દેશના ભવિષ્યની પીડા અને અવાજ […]

લોકસભામાં પબ્લિક એક્ઝામિનેશન સંશોધન બિલ, 2026 રજૂ, વિપક્ષનો હંગામો

નવી દિલ્હી, 27 જુલાઈ 2026: દેશભરમાં નીટ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક મામલે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અને હોબાળા વચ્ચે કેન્દ્ર સરકારે સોમવારે લોકસભામાં અત્યંત કડક ‘પબ્લિક એક્ઝામિનેશન સંશોધન વિધેયક, 2026’ રજૂ કર્યું છે. રાજ્ય મંત્રી ડો. જીતેન્દ્ર સિંહ દ્વારા સંસદમાં રજૂ કરવામાં આવેલા આ નવા બિલમાં પેપર લીક અને પરીક્ષામાં ગેરરીતિ આચરનારા માફિયાઓ […]

સંસદના ચોમાસુ સત્રના પ્રારંભે જ વિપક્ષનો નીટ પેપર લીક અને રામ મંદિર દાન ચોરી મામલે ભારે હોબાળો

નવી દિલ્હી, 20 જુલાઈ 2026: સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થઈ ગયું છે, પરંતુ પ્રથમ દિવસે જ લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાં વિપક્ષી સાંસદોના ભારે હોબાળાને કારણે કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી. નીટ પેપર લીક અને રામ મંદિરમાં ચંદા ચોરીના મુદ્દાઓને લઈને વિપક્ષી સાંસદોએ લોકસભામાં સ્પીકરના આસન સુધી પહોંચીને જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. હંગામાને પગલે બંને […]

છેવટે દિલ્હીમાં પણ TMCનું નામું નખાઈ ગયું, પક્ષના 20 સાંસદોએ અલગ ચૉકો કર્યો

નવી દિલ્હી/કોલકાતા, 8 જૂન 2026: છેવટે દિલ્હીમાં પણ મમતા બેનરજીનો ભારે આંચકો લાગ્યો છે. તેમના પક્ષ TMCના 20 સાંસદોએ અલગ થઈને સત્તાધારી એનડીએને સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે. પશ્ચિમ બંગાળમાં ધારાસભ્યોના વિદ્રોહ બાદ હવે તૃણમૂલ કોંગ્રેસ (TMC)ને તેના જ સાંસદોએ પણ મોટો ઝટકો આપ્યો છે. મળતી માહિતી મુજબ, લોકસભાના 20 સાંસદોએ સ્પીકરને એક પત્ર […]

મહિલા અનામત ખરડો લોકસભામાં પસાર કરાવવામાં સરકાર નિષ્ફળ

નવી દિલ્હી, 17 એપ્રિલ, 2026 – મહિલા અનામત ખરડો લોકસભામાં પસાર કરાવવામાં સરકાર નિષ્ફળ ગઈ છે. લોકસભામાં શુક્રવારે મહિલા અનામત સાથે જોડાયેલા બિલ પર મતદાન કરવામાં આવ્યું હતું. આ પહેલા મહિલા અનામત બિલ અને પરિસીમન બિલ પર લાંબી ચર્ચા ચાલી હતી અને વિપક્ષ દ્વારા આ બિલોનો સતત વિરોધ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને […]

મહિલા અનામત ખરડા ઉપર લોકસભામાં મતદાન પહેલાં પીએમ મોદીએ સાંસદોને શું અપીલ કરી?

નવી દિલ્હી, 17 એપ્રિલ, 2026 – લોકસભા તથા રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામતની જોગવાઈ કરતા ખરડા ઉપર સંસદમાં બે દિવસથી ચર્ચા ચાલી રહી છે અને આજે, શુક્રવારે તેના ઉપર મતદાન થાય તેવી સંભાવના છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ પક્ષના સાંસદોને એક વિશેષ અપીલ કરી છે. સોશિયલ મીડિયા X ઉપર એક પોસ્ટ કરીને […]

૬ એપ્રિલ, ભાજપાનો સ્થાપના દિવસ : વૈચારિક સંઘર્ષથી ‘વિકસિત ભારત’ના સંકલ્પ સુધીની ભાજપાની વિકાસયાત્રાની એક ઝલક

૨૦૨૪ લોકસભાની ચૂંટણીના પરિણામોએ ભારતની રાજનીતિમાં નવો ઈતિહાસ રચ્યો હતો. કોઈ બિનકોંગ્રેસી સરકાર સતત ત્રીજી વખત પૂર્ણ બહુમતી સાથે સત્તામાં આવી હોય તેવું દેશના રાજકીય ઇતિહાસમાં આ પ્રથમ વખત બન્યું હતું. ૨૦૧૪ – ૨૦૧૯ અને ૨૦૨૪માં ભારતીય જનતા પાર્ટીને મળેલું પ્રચંડ જનસમર્થન એ વાતની સાબિતી છે કે દેશની જનતાને ભાજપા પર પૂર્ણ ભરોસો છે. રાષ્ટ્રવાદી […]

આંધ્ર પ્રદેશ પુનર્ગઠન (સુધારા) બિલ, 2026 લોકસભા દ્વારા પસાર થયું

નવી દિલ્હી, 01 એપ્રિલ 2026: લોકસભાએ આંધ્ર પ્રદેશ પુનર્ગઠન (સુધારા) બિલ, 2026 પસાર કરી દીધું છે. આ બિલ આંધ્ર પ્રદેશ પુનર્ગઠન અધિનિયમ, 2014 માં સુધારો કરે છે અને અમરાવતીને આંધ્ર પ્રદેશની એકમાત્ર રાજધાની તરીકે વૈધાનિક દરજ્જો આપે છે. આ બિલને ટેકો આપતા, કોંગ્રેસ પક્ષના બી. મણિકમ ટાગોરે કહ્યું કે સ્થિરતા વિના રાજ્ય પ્રગતિ કરી શકતું […]

નક્સલવાદના અંતની ડેડલાઈન, ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં આપ્યો હિસાબ

નવી દિલ્હી, 30 માર્ચ, 2026: 31 માર્ચ 2026 સુધીમાં દેશમાંથી નક્સવાદને નેસ્તનાબૂદ કરી દઈશું એવું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે થોડાં વર્ષ પહેલાં કહ્યું હતું. આ ડેડલાઈન આવતીકાલે મંગળવારે પૂરી થાય છે ત્યારે તેના એક દિવસ પહેલાં અમિત શાહે લોકસભામાં આજે નક્સલવાદના ખાત્મા વિશે ખૂબ વિસ્તારપૂર્વક માહિતી આપી હતી. આજે સોમવારે લોકસભામાં નક્સલવાદ પર ચર્ચા દરમિયાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code