1. Home
  2. Tag "Lok Sabha"

મહિલા અનામત ખરડો લોકસભામાં પસાર કરાવવામાં સરકાર નિષ્ફળ

નવી દિલ્હી, 17 એપ્રિલ, 2026 – મહિલા અનામત ખરડો લોકસભામાં પસાર કરાવવામાં સરકાર નિષ્ફળ ગઈ છે. લોકસભામાં શુક્રવારે મહિલા અનામત સાથે જોડાયેલા બિલ પર મતદાન કરવામાં આવ્યું હતું. આ પહેલા મહિલા અનામત બિલ અને પરિસીમન બિલ પર લાંબી ચર્ચા ચાલી હતી અને વિપક્ષ દ્વારા આ બિલોનો સતત વિરોધ કરવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને […]

મહિલા અનામત ખરડા ઉપર લોકસભામાં મતદાન પહેલાં પીએમ મોદીએ સાંસદોને શું અપીલ કરી?

નવી દિલ્હી, 17 એપ્રિલ, 2026 – લોકસભા તથા રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામતની જોગવાઈ કરતા ખરડા ઉપર સંસદમાં બે દિવસથી ચર્ચા ચાલી રહી છે અને આજે, શુક્રવારે તેના ઉપર મતદાન થાય તેવી સંભાવના છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ પક્ષના સાંસદોને એક વિશેષ અપીલ કરી છે. સોશિયલ મીડિયા X ઉપર એક પોસ્ટ કરીને […]

૬ એપ્રિલ, ભાજપાનો સ્થાપના દિવસ : વૈચારિક સંઘર્ષથી ‘વિકસિત ભારત’ના સંકલ્પ સુધીની ભાજપાની વિકાસયાત્રાની એક ઝલક

૨૦૨૪ લોકસભાની ચૂંટણીના પરિણામોએ ભારતની રાજનીતિમાં નવો ઈતિહાસ રચ્યો હતો. કોઈ બિનકોંગ્રેસી સરકાર સતત ત્રીજી વખત પૂર્ણ બહુમતી સાથે સત્તામાં આવી હોય તેવું દેશના રાજકીય ઇતિહાસમાં આ પ્રથમ વખત બન્યું હતું. ૨૦૧૪ – ૨૦૧૯ અને ૨૦૨૪માં ભારતીય જનતા પાર્ટીને મળેલું પ્રચંડ જનસમર્થન એ વાતની સાબિતી છે કે દેશની જનતાને ભાજપા પર પૂર્ણ ભરોસો છે. રાષ્ટ્રવાદી […]

આંધ્ર પ્રદેશ પુનર્ગઠન (સુધારા) બિલ, 2026 લોકસભા દ્વારા પસાર થયું

નવી દિલ્હી, 01 એપ્રિલ 2026: લોકસભાએ આંધ્ર પ્રદેશ પુનર્ગઠન (સુધારા) બિલ, 2026 પસાર કરી દીધું છે. આ બિલ આંધ્ર પ્રદેશ પુનર્ગઠન અધિનિયમ, 2014 માં સુધારો કરે છે અને અમરાવતીને આંધ્ર પ્રદેશની એકમાત્ર રાજધાની તરીકે વૈધાનિક દરજ્જો આપે છે. આ બિલને ટેકો આપતા, કોંગ્રેસ પક્ષના બી. મણિકમ ટાગોરે કહ્યું કે સ્થિરતા વિના રાજ્ય પ્રગતિ કરી શકતું […]

નક્સલવાદના અંતની ડેડલાઈન, ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં આપ્યો હિસાબ

નવી દિલ્હી, 30 માર્ચ, 2026: 31 માર્ચ 2026 સુધીમાં દેશમાંથી નક્સવાદને નેસ્તનાબૂદ કરી દઈશું એવું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે થોડાં વર્ષ પહેલાં કહ્યું હતું. આ ડેડલાઈન આવતીકાલે મંગળવારે પૂરી થાય છે ત્યારે તેના એક દિવસ પહેલાં અમિત શાહે લોકસભામાં આજે નક્સલવાદના ખાત્મા વિશે ખૂબ વિસ્તારપૂર્વક માહિતી આપી હતી. આજે સોમવારે લોકસભામાં નક્સલવાદ પર ચર્ચા દરમિયાન […]

PM-CM તથા મંત્રીઓ ગંભીર ગુનામાં 30 દિવસ જેલમાં રહે તો પદ ઉપરથી દૂર થશે, સંસદીય સમિતિ રિપોર્ટ આપશે

નવી દિલ્હી, 28 માર્ચ 2026: વડાપ્રધાન, મુખ્યમંત્રી કે કોઈ પણ મંત્રી ગંભીર આપોરોને લઈને 30 દિવસ સુધી કસ્ટડીમાં રહે તો આવી સ્થિતિઓમાં તેમને પદ ઉપરથી દૂર કરવાના જોગવાઈ સાથેના 3 વિધેયકોને લઈને અપડેટ સામે આવ્યું છે. આમાં સંસદીય સમિતિના રિપોર્ટ આપવા માટે આગામી ચોમાસા સત્રના અંતિમ સપ્તાહ સુધીનો સમય આપવામાં આવ્યો છે. સમિતિના અધ્યક્ષ અપરાજિતા […]

ઘણા ખેડૂતોની આવક બમણી થઈ છે: શિવરાજ સિંહ ચૌહાણ

નવી દિલ્હી, 24 માર્ચ 2026: કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે લોકસભામાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દરેક પરિસ્થિતિમાં ખેડૂતોને તેમના ઉત્પાદન માટે વાજબી ભાવ આપવા માટે પ્રતિબદ્ધ છે અને અન્નદાતાને સંકટમાંથી બચાવવા માટે કોઈ કસર છોડવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે NDA સરકારે […]

લોકસભામાં 8 વિપક્ષી સાંસદોનું સસ્પેન્શન રદ, ધ્વનિ મતદાનથી પ્રસ્તાવ પસાર

નવી દિલ્હી, 17 માર્ચ 2026: લોકસભાએ ધ્વનિ મત દ્વારા આઠ વિપક્ષી સાંસદોના સસ્પેન્શનને રદ કર્યું. કોંગ્રેસના મુખ્ય સૈનિક કે. સુરેશે કેટલાક સભ્યો દ્વારા કરવામાં આવેલી “અજાણતા ભૂલ” બદલ દિલગીરી વ્યક્ત કર્યા પછી સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ આ પ્રસ્તાવ રજૂ કર્યો. આ પ્રસ્તાવને સમાજવાદી પાર્ટીના ધર્મેન્દ્ર યાદવ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના સુપ્રિયા સુલેએ ટેકો […]

લોકસભામાં આજે રેલવે મંત્રાલયની ગ્રાન્ટ માંગણીઓ પર ચર્ચા અને મતદાન

નવી દિલ્હી, 17 માર્ચ 2026: લોકસભા આજે રેલવે મંત્રાલય હેઠળના વર્ષ 2026-27 માટે ગ્રાન્ટની માંગણીઓ પર ચર્ચા અને મતદાન કરશે. ચર્ચા શરૂ કરતા, કોંગ્રેસના તારિક અનવરે આરોપ લગાવ્યો કે સરકાર તેના લક્ષ્યોને પૂર્ણ કરવામાં નિષ્ફળ ગઈ છે. તેમણે કહ્યું કે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળના 1,337 સ્ટેશનોમાંથી ફક્ત 160 સ્ટેશનો પર પુનર્વિકાસનું કામ પૂર્ણ થયું […]

લોકસભા અધ્યક્ષ વિરુદ્ધના કોંગ્રેસના અવિશ્વાસ પ્રસ્તાવનો ધ્વનિમતથી રકાસ

ભાજપની સરખામણીમાં કોંગ્રેસને લોકસભામાં બોલવા માટે બે ગણો વધુ સમય આપવામાં આવ્યોઃ અમિત શાહ નવી દિલ્હી, 11 માર્ચ, 2026 – Lok Sabha લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા વિરુદ્ધ કોંગ્રેસ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવનો આજે રકાસ થયો હતો. બે દિવસ સુધી 13 કલાક કરતાં વધુ સમય ચાલેલી ચર્ચાનો કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે જવાબ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code