1. Home
  2. Tag "Lok Sabha"

સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓને લઈને લોકસભામાં બિલ રજુ કરાયું, દોષિતને 10 વર્ષની થશે સજા

નવી દિલ્હીઃ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિઓ  અટકાવવા માટે કેન્દ્ર સરકારે સોમવારે લોકસભામાં ‘પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) બિલ, 2024’ રજૂ કર્યું હતું. આ બિલમાં પરીક્ષામાં ગેરરીતિ સંબંધિત ગુનામાં મહત્તમ 10 વર્ષ સુધીની જેલ અને 1 કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરાઈ છે. કેન્દ્રીય કેબિનેટે તાજેતરમાં આ બિલને મંજૂરી આપી હતી. રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે આજે […]

લોકસભામાં ચૂંટણીમાં 390 બેઠકો પર ઉમેદવારો ઉતારશે કૉંગ્રેસ, 100 પર ગઠબંધન સાથે બનશે વાત?

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ હાઈકમાન્ડ ઘણી બેઠકો કરી રહ્યું છે. કારણ છે ઈન્ડિયા ગઠબંધનની સીટ શેયરિંગ ફોર્મ્યુલા અમલમાં લાવવામાં આવે. કોંગ્રેસ અન્ય વિપક્ષી દળો સાથે બેઠક પહેલા આ નક્કી કરવા ઈચ્છે છે કે પાર્ટી કેટલી બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારવા માંગે છે અને 100 બેઠકો પર ગઠબંધન પ્રમાણે બેઠકો નક્કી કરવા ચાહે છે. […]

શશિ થરુર, ડિમ્પલ યાદવ અને સુપ્રિયા સુલે પણ લોકસભામાં થયાં સસ્પેન્ડ, અત્યાર સુધીમાં 141 સાંસદો સામે કાર્યવાહી

નવી દિલ્હીઃ સંસદની સુરક્ષામાં ચૂક મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવેદનની માંગણી સાથે વિપક્ષનો લોકસભામાં હંગામો મચાવી રહ્યું છે. લોકસભાના ચેરના અપમાન મામલે કેટલાક સાંસદો આજે પણ સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા. જેમાં કોંગ્રેસના સાંસદ શશિ થરુર, સપાના સાંસદ ડિમ્પલ યાદવ અને એનસીપીના સાંસદ સુપ્રિયા સુલેના નામનો સમાવેશ થાય છે. લોકસભામાં આજે 48 સાંસદોને સસ્પેન્ડ કરવામાં […]

સંસદમાં સુરક્ષા ચૂક મામલે લોકસભામાં હંગામો મચાવનારા 33 સાંસદો સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરાયાં

નવી દિલ્હીઃ સંસદમાં સુરક્ષા ચૂક મામલે સોમવારે પણ વિપક્ષી દળોએ પોતાની માંગણી સાથે લોકસભા અને રાજ્યસભામાં હંગામો મચાવ્યો હતો. દરમિયાન લોકસભા સ્પીકરે કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરી સહિત 33 સાંસદોએ સંસદના શિયાળુસત્ર માટે સસ્પેન્ડ કર્યાં હતા. આ અગાઉ પણ 13 વિપક્ષી સાંસદોને પૂરા સત્ર માટે સસ્પેન્ડ કર્યાં હતા. સુત્રોના જણાવ્યા અનુસાર અધિર રંજન ચૌધરી ઉપરાંત […]

સંસદની સુરક્ષામાં ચૂકને લઈને લોકસભામાં હંગામો, સંસદના બંને ગૃહો 18 ડિસેમ્બર સુધી સ્થગિત

દિલ્હી –સંસદનું શિયાળુ સત્ર 2023 ચાલી રહ્યું છે અનેક હંગામ થઈ રહ્યા છે ત્યારે લોકસભાની સુરક્ષામાં ચૂકને લઈને હવે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે  શિયાળુ સત્ર સુરક્ષા ક્ષતિ બાદ હોબાળો સાથે ચાલી રહ્યું છે. ગઈકાલે બંને ગૃહોમાં વિરોધ પક્ષોએ હોબાળો મચાવ્યો હતો. આ પછી 14 સાંસદોને સમગ્ર સત્ર માટે સંસદમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. […]

સંસદની સુરક્ષામાં ક્ષતિનો મામલોઃ લોકસભા સચિવાલયના 7 કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા

દિલ્હી: લોકસભાની કાર્યવાહી દરમિયાન સંસદની સુરક્ષા વ્યવસ્થાનો ભંગ કરનાર અને ગૃહમાં ઘૂસી ગયેલા બે લોકોના કેસમાં લોકસભા સચિવાલયે સાત કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. આ સાથે જ લોકસભા અધ્યક્ષે આ મામલાની તપાસના આદેશ આપ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર સંસદ ભવન સુરક્ષા સ્ટાફ સાથે જોડાયેલા 8 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગૃહમાં […]

આતંકવાદની નવી વ્યાખ્યામાં આર્થિક સુરક્ષા માટેના ખતરાનો પણ સમાવેશ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા રજૂ કરાયેલા નવા ફોજદારી કાયદામાં પહેલીવાર આતંકવાદ એટલે કે આતંકવાદી કાયદા માટે અલગ જોગવાઈ કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, જો કોઈ વ્યક્તિ ભારતની આર્થિક સ્થિરતા અને સુરક્ષા માટે ખતરો ઉભો કરે છે અને તેના માટે નકલી નોટો અથવા સિક્કાઓની દાણચોરી કરે છે, બનાવે છે અથવા […]

લોકસભાની સુરક્ષામાં મોટી ચુક, પ્રેક્ષક ગેલરીમાં બે વ્યક્તિ કુદયા બાદ ચારેય તરફ ધુમાડો ફેલાયો….

નવી દિલ્હીઃ દેશની લોકશાહીનું ઘર ગણાતા સંસદ ઉપર 13મી ડિસેમ્બર 2001ના રોજ આતંકવાદી હુમલો થયો હતો. આ ઘટનાની વરસીના દિવસે જ આજે ફરી એકવાર નવી લોકસભામાં ચોંકાવનારી ઘટના બની હતી. હાલ લોકસભામાં શિયાળુ સત્ર ચાલી રહ્યું છે અને સંસદની કાર્યવાહી ચાલી રહી હતી આ દરમિયાન પ્રેક્ષક ગેલરીમાંથી એક વ્યક્તિ અચાનક નીચે કુદી પડ્યો હતો. જે […]

તેલંગાણાઃ વેંકટ રેડ્ડીએ લોકસભાના સભ્યપદેથી આપ્યું રાજીનામું,સ્પીકર ઓમ બિરલાએ આપી માહિતી

હૈદરાબાદ:તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં ચૂંટાયેલા ધારાસભ્ય કોમતી વેંકટ રેડ્ડીએ લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ મંગળવારે ગૃહને માહિતી આપી હતી કે તેલંગાણાના ભોંગિર મતવિસ્તારના સાંસદ કોમાટી રેડ્ડી વેંકટા રેડ્ડીએ તેમના લોકસભા સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું કે મેં 11 ડિસેમ્બરથી તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. રેડ્ડી તાજેતરમાં યોજાયેલી તેલંગાણા વિધાનસભામાં […]

લોકસભાનું સભ્ય પદ થવા મામલે મોઈત્રાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી

નવી દિલ્હીઃ તુણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના નેતા મહુઆ મોઈત્રાએ લોકસભાનું સભ્ય પદ રદ કરવાના નિર્ણયની સામે સર્વોચ્ચ અદાલતના દરવાજા ખટખટાવ્યા હતા. નાણાની બદલે સવાલ મામલે આચાર સમિતિની તરફથી લોકસભાના રિપોર્ટ રજુ કરવામાં આવ્યો હતો. લોકસભાના અધ્યક્ષે આચાર સમિતિના રિપોર્ટને સ્વિકારીને મહુઆ મોઈત્રાનું સભ્ય પદ રદ કરવામાં આવ્યું હતું. આ નિર્ણયની સામે મોઈત્રાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code