મણિપુર મામલે લોકસભામાં વિપક્ષનો હંગામો, અમિત શાહે ચર્ચા માટે તૈયારી દર્શાવી
નવી દિલ્હીઃ મણિપુર હિંસા મુદ્દે સોમવારે (24 જુલાઈ) સંસદના બંને ગૃહોમાં ભારે હોબાળો થયો હતો. આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં કહ્યું કે અમે આ અંગે ગૃહમાં ચર્ચા કરવા તૈયાર છીએ. ખબર નહીં કેમ વિપક્ષ ચર્ચા કરવા નથી માંગતો. તેમણે વધુમાં કહ્યું કે હું વિપક્ષને વિનંતી કરું છું કે આ મુદ્દા પર ચર્ચા થવા […]


