1. Home
  2. Tag "LOKSABHA"

ભારતઃ 42 કાયદાઓની 183 જોગવાઈઓમાં ફેરફાર કરવામાં આવશે

નવી દિલ્હીઃ હાલ સંસદનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે, જેમાં વિવિધ બિલ પસાર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.  ગુરુવારે લોકસભામાં જન વિશ્વાસ (સુધારા) બિલ 2023 પાસ થયું છે. આ બિલ નાના ગુનાઓ માટે સજાને નાબૂદ કરવા અથવા ઘટાડવા સાથે સંબંધિત છે. બિલ દ્વારા 42 કાયદાઓની 183 જોગવાઈઓમાં ફેરફાર કરવામાં આવશે. બિલની રજૂઆત અને ચર્ચાનો જવાબ […]

રાહુલ ગાંધીની મુશ્કેલી વધી, બે વર્ષની સજાના આદેશ બાદ તેમનું લોકસભાનું સભ્યપદ રદ કરાયું

નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો છે. તેમનું લોકસભાનું સભ્યપદ નાબૂદ કરવામાં આવ્યું છે. માનહાનિના કેસમાં ગુજરાતની સુરત કોર્ટે ગતરોજ રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા હતા અને બે વર્ષની સજા ફટકારી હતી. જો કે, તેને એક મહિના માટે સજા સ્થગિત કરીને જામીન આપવામાં આવ્યા હતા. લોકસભા સચિવાલય દ્વારા આ સંબંધમાં એક નોટિફિકેશન પણ […]

140 કરોડ ભારતીયોનાં આશીર્વાદ મારું ‘સુરક્ષા કવચ’ : PM મોદી

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદીએ લોકસભામાં સંસદને રાષ્ટ્રપતિનાં અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિએ બંને ગૃહોને પોતાનાં દૂરંદેશી સંબોધનમાં રાષ્ટ્રને દિશા આપી હતી. તેમનાં સંબોધનથી ભારતની ‘નારી શક્તિ’ને પ્રેરણા મળી છે અને ભારતનાં આદિવાસી સમુદાયોમાં આત્મવિશ્વાસ વધ્યો છે અને સાથે-સાથે તેમનાંમાં ગર્વની લાગણી જન્મી છે. “તેમણે દેશનાં ‘સંકલ્પથી સિદ્ધિ’ની વિસ્તૃત […]

વર્ષ 2022માં 21 વિધાનસભાઓએ સંસદીય બાબતોનાં મંત્રાલય સાથે MOU પર હસ્તાક્ષર કર્યા

સંસદીય બાબતોનું મંત્રાલય સંસદમાં સરકારી કામકાજના સંદર્ભમાં સંસદનાં બે ગૃહો અને સરકાર વચ્ચે એક મહત્વપૂર્ણ કડી તરીકે કામ કરે છે. મે, 1949માં એક વિભાગ તરીકે રચવામાં આવ્યું હતું અને ટૂંક સમયમાં જ તે વધુ જવાબદારીઓ અને કાર્યોની ફાળવણી સાથે સંપૂર્ણ મંત્રાલય બની ગયું હતું. આ મંત્રાલય નાગરિકોની એક સંસ્થાને વિસ્તૃત અને ગુણવત્તાયુક્ત સેવાઓ પ્રદાન કરવા આતુર […]

નવી દિલ્હીઃ લોકસભા-રાજ્યસભામાં પીએમ સહિતના સાંસદો માસ્ક સાથે જોવા મળ્યા

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાને લઈને વધી રહેલી ચિંતા વચ્ચે તેની અસર સંસદમાં પણ જોવા મળી રહી છે. લોકસભાના અધ્યક્ષે તમામ સાંસદો, મંત્રીઓ અને અધિકારીઓને ગૃહમાં પ્રવેશ કરતી વખતે માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. માસ્ક પહેર્યા વિના અંદર જતા લોકોને માસ્ક આપવામાં આવી રહ્યા હતા. આ સિવાય રાજ્યસભામાં ઘણા સાંસદો પણ માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા. […]

સંસદના શિયાળુ સત્ર પહેલાં સરકારે 6 ડિસેમ્બરે બોલાવી સર્વપક્ષીય બેઠક: જાણો શું છે કારણ?

નવી દિલ્હી: સંસદનું શિયાળુ સત્ર 7 ડિસેમ્બરથી શરૂ થશે અને તે 29 ડિસેમ્બરના રોજ સમાપ્ત થશે. આ સત્રમાં 17 બેઠકોનું આયોજન છે. લોકસભા અને રાજ્યસભા દ્વારા  અલગ-અલગ નોટિફિકેશન બહાર પાડીને આ તારીખો જાહેર કરવામાં આવી છે. લોકસભા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે 17મી લોકસભાનું દસમું સત્ર 7 ડિસેમ્બરથી શરૂ થશે અને તે સરકારી કામકાજ અનુસાર […]

સંસદનું શિયાળુ સત્ર 7થી 29 ડિસેમ્બર વચ્ચે જૂની બિલ્ડીંગમાં યોજાવાની શકયતા

નવી દિલ્હીઃ સંસદનું શિયાળુ સત્ર તા. 7મી ડિસેમ્બરથી પ્રારંભ થવાની શકયતા છે, આ સત્ર તા. 29મી ડિસેમ્બરના રોજ પૂર્ણ થવાની સંભાવના છે. હાલ વિધાનસભાની નવી બિલ્ડીંગનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે, સંસદનું આ શિયાળુ સત્ર જૂના સંસદ ભવનમાં જ યોજાય તેવી શકયતા છે. તારીખો વિશે અંતિમ નિર્ણય સંસદીય બાબતોની કેબિનેટ સમિત કરશે. શિયાળુ સત્ર ખાસ […]

લોકસભાઃ કોંગ્રેસના ચાર સાંસદોને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરાયાં

નવી દિલ્હીઃ લોકસભામાં કોંગ્રેસના ચાર સાંસદોને સસ્પેન્ડ કર્યાં છે. કોંગ્રેસના સાંસદ જ્યોતિર્મણિ, રામ્યા હરિદાસ, મણિકમ ટાગોર અને ટીએમ પ્રતાપનને લોકસભામાં હંગામો મચાવવા સબબ સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે, તેમજ લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી હતી. ચોમાસુ સત્રના છઠ્ઠા દિવસ એટલે કે સોમવારે સ્પીકરએ ગૃહમાં પ્રદર્શન કરી રહેલા સાંસદોને અંતિમ ચેતવણી આવી […]

પુરાણોમાં ભારત અને ભારતીયોનો ઉલ્લેખઃ પીએમ મોદી

દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રાષ્ટ્રપતિના અભિભાષણને લઈને આભાર પ્રસ્તાવ ઉપર ચર્ચા થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિના ભાષણ ઉપર પોતાના વિચાર રાખતા આભાર વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ લતા મંગેશકરને પણ યાદ કરીને શ્રદ્ધાંજલી આપી હતી. તેમણે કહ્યું કે, કોરોના કાળ બાદ દુનિયા નવી વ્યવસ્થા તરફ આગળ વધી રહ્યું છે. ભારત આ મામલે નૈતૃત્વ […]

સંસદ ના ચાલવા દેવાનો વિપક્ષનો નિર્ણય પૂર્વનિયોજીત, 8 કેન્દ્રીય મંત્રીઓએ કરી પ્રેસ કોન્ફરન્સ

વિપક્ષને આકરો જવાબ આપવા માટે 8 કેન્દ્રીય મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ અનેક મુદ્દાઓ પર વિપક્ષને અપાયો આકરો જવાબ સંસદ ના ચાલવા દેવાનો વિપક્ષનો નિર્ણય પૂર્વનિયોજીત નવી દિલ્હી: સંસદના સમગ્ર ચોમાસુ સત્ર દરમિયાન વિપક્ષે દરેક ક્ષણે અને સમયે સરકારને પેગાસસ જાસૂસી મામલો, પેટ્રોલ-ડિઝલની કિંમતો, ઑક્સિજનની અછત સહિતના મુદ્દા પર ઘેરવાનો સતત પ્રયાસ કર્યો હતો અને હોબાળો મચાવવાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code