1. Home
  2. Tag "LOKSABHA"

First General Elections: કેવી હતી ભારતની પહેલી લોકસભાની ચૂંટણી, 1951થી અત્યાર સુધી શું થયા મોટા પરિવર્તનો?

નવી દિલ્હી : દેશમાં આગામી કેટલાક દિવસોમાં વધુ એક લોકસભા ચૂંટણી થાવની છે. 140 કરોડની વસ્તીવાળા ભારતમાં દર પાંચ વર્ષે ચૂંટણી કરાવાય છે. જ્યાં કેટલાક પાડોશી દેશો પાકિસ્તાન અને બાંગ્લાદેશનની લોકસભા ચૂંટણી વિવાદોથી ભરેલી હોય છે. ત્યારે ભારતમાં ચૂંટણી પ્રક્રિયા પુરી નિષ્ઠા અને પ્રામાણિકતાથી નિભાવવામાં આવે છે. દેશમાં પહેલીવાર 1951માં લોકસભા ચૂંટણી થઈ હતી અને […]

લોકસભામાં 5 વર્ષમાં સોનિયા ગાંધી-અખિલેશ યાદવે એકપણ સવાલ કર્યો નથી, માત્ર 2 સાંસદોની 100% હતી હાજરી

નવી દિલ્હી: બિન-લાભકારી પીઆરએસ લેજિસ્લેટિવ રિસસર્ચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાથી ઉજાગર થાય છે કે ભારતીય જતના પાર્ટીના મોહન મંડાવી અને ભગીરથ ચૌધરી માત્ર બે સાંસદો હતા કે જેમણે ગત પાંચ વર્ષોમાં 17મી લોકસભાના તમામ સત્રોમાં ભાગ લીધો હતો. એનસીપીના સાંસદ સુપ્રિયા સુલે, બીજેડીના સાંસદ પિનાકી મિશ્રા, કોંગ્રેસના સાંસદ મનીષ તિવારી અને ભાજપના સાંસદ નિશિકાંત […]

ટીએમસીના નેતા મહુઆ મોઈત્રાને સુપ્રીમ કોર્ટમાંથી મળી નહીં રાહત, એકસાથે મળ્યા બે આંચકા

નવી દિલ્હી: કેશ ફોર ક્વેરી મામલામાં લોકસભામાંથી હકાલપટ્ટી વિરુદ્ધ ટીએમસીના નેતા મહુઆ મોઈત્રાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં બુધવારે સુનાવણી થઈ છે. લોકસભામાંથી હાંકી કઢાયેલા મહુઆ મોઈત્રાને સુપ્રીમ કોર્ટમાંથી હાલ કોઈ રાહત મળી નથી. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ખન્નાએ સસ્પેન્શનના આદેશ પર રોક લગાવવાની અને ફેબ્રુઆરીમાં સુનાવણી કરવાની અભિષેક મનુ સિંઘવીની બંને અપીલ ઠુકરાવી દીધી. મહુઆ મોઈત્રાએ […]

સંસદના સત્રમાં લોકસભા સ્પિકર ઓમ બિરલા એ કહ્યું, ‘જી 20 માં 200 બેઠકો થઈ જે અભૂતપૂર્વ સફળતા છે’

  દિલ્હીઃ આજરોજથી સંસદનું વિશેષ સત્ર યોજાઈ રહ્યું છે જે આજથી 22 સપ્ટેમ્બર સુઘી ચાલનાર છે. સંસદના આજના સત્રનો આરંભ થઈ ચૂક્યો છએ પીએમ મોજીએ આરંભમાં આ સત્રને ખાસ ગણાવ્યું ત્યાર બાદ લોકસભાના સ્પિકર ઓમ બિરલા એ જી20ની સફળતા વર્ણવી હતી. તો બીજી તરફ પજીતો સત્ર શરુ થવાને વાર હતી તે પહેલા જ વિપક્ષ દ્રાર […]

વર્ષ 2047માં વિકસિત ભારત બનશેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ સંસદમાં કોંગ્રેસે મોદી સરકારે સામે રજુ કરેલા અવિશ્વાસના પ્રસ્તાવમાં આજે ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગૃહમાં જવાબ આપ્યો હતો. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, દેશની જનતાએ અમારી સરકાર તરફ જે વિશ્વાસ દર્શાવો છે. તે માટે દેશની જનતાનો આભાર વ્યક્ત કરવા માટે અહીં ઉપસ્થિત રહ્યો છું. ભગવાન બહુ દયાળુ છે અને ભગવાનની મરજી હોય છે […]

મણિપુરમાં શાંતિ સ્થાપિત થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા અસરકારક પગલા લેવાયાં : અમિત શાહ

નવી દિલ્હીઃ અમિત શાહે જણાવ્યું હતું કે, મણિપુરમાં જે હિંસક ઘટનાઓ બની તે કેમ બની તેમજ સરકાર દ્વારા શુ કામગીરી કરવામાં આવી છે તું આપને જણાવીશ. હિંસાની ઘટનાઓને લઈને કોઈ સમર્થન નથી કરતું, પરંતુ તેની ઉપર રાજનીતિ  કરવી તેના કરતા પણ શરમજનક છે. દેશની જનતામાં ભ્રમ ફેલાવાયું છે કે સરકાર ચર્ચા કરવા તૈયાર નથી. મે […]

ભારતઃ 42 કાયદાઓની 183 જોગવાઈઓમાં ફેરફાર કરવામાં આવશે

નવી દિલ્હીઃ હાલ સંસદનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે, જેમાં વિવિધ બિલ પસાર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.  ગુરુવારે લોકસભામાં જન વિશ્વાસ (સુધારા) બિલ 2023 પાસ થયું છે. આ બિલ નાના ગુનાઓ માટે સજાને નાબૂદ કરવા અથવા ઘટાડવા સાથે સંબંધિત છે. બિલ દ્વારા 42 કાયદાઓની 183 જોગવાઈઓમાં ફેરફાર કરવામાં આવશે. બિલની રજૂઆત અને ચર્ચાનો જવાબ […]

રાહુલ ગાંધીની મુશ્કેલી વધી, બે વર્ષની સજાના આદેશ બાદ તેમનું લોકસભાનું સભ્યપદ રદ કરાયું

નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીમાં વધારો થયો છે. તેમનું લોકસભાનું સભ્યપદ નાબૂદ કરવામાં આવ્યું છે. માનહાનિના કેસમાં ગુજરાતની સુરત કોર્ટે ગતરોજ રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા હતા અને બે વર્ષની સજા ફટકારી હતી. જો કે, તેને એક મહિના માટે સજા સ્થગિત કરીને જામીન આપવામાં આવ્યા હતા. લોકસભા સચિવાલય દ્વારા આ સંબંધમાં એક નોટિફિકેશન પણ […]

140 કરોડ ભારતીયોનાં આશીર્વાદ મારું ‘સુરક્ષા કવચ’ : PM મોદી

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદીએ લોકસભામાં સંસદને રાષ્ટ્રપતિનાં અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિએ બંને ગૃહોને પોતાનાં દૂરંદેશી સંબોધનમાં રાષ્ટ્રને દિશા આપી હતી. તેમનાં સંબોધનથી ભારતની ‘નારી શક્તિ’ને પ્રેરણા મળી છે અને ભારતનાં આદિવાસી સમુદાયોમાં આત્મવિશ્વાસ વધ્યો છે અને સાથે-સાથે તેમનાંમાં ગર્વની લાગણી જન્મી છે. “તેમણે દેશનાં ‘સંકલ્પથી સિદ્ધિ’ની વિસ્તૃત […]

વર્ષ 2022માં 21 વિધાનસભાઓએ સંસદીય બાબતોનાં મંત્રાલય સાથે MOU પર હસ્તાક્ષર કર્યા

સંસદીય બાબતોનું મંત્રાલય સંસદમાં સરકારી કામકાજના સંદર્ભમાં સંસદનાં બે ગૃહો અને સરકાર વચ્ચે એક મહત્વપૂર્ણ કડી તરીકે કામ કરે છે. મે, 1949માં એક વિભાગ તરીકે રચવામાં આવ્યું હતું અને ટૂંક સમયમાં જ તે વધુ જવાબદારીઓ અને કાર્યોની ફાળવણી સાથે સંપૂર્ણ મંત્રાલય બની ગયું હતું. આ મંત્રાલય નાગરિકોની એક સંસ્થાને વિસ્તૃત અને ગુણવત્તાયુક્ત સેવાઓ પ્રદાન કરવા આતુર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code