1. Home
  2. Tag "LOKSABHA"

લોકસભામાં મહિલા સાંસદો: 1951-52થી 2019ની 17મી લોકસભામાં કેવી રીતે બદલાયા હતા આંકડા?

નરેન્દ્ર મોદી સરકારે પોતાની બીજી ટર્મમાં ઘણાં મહત્વના બિલ પારીત કર્યા છે. તેમાથી એક બિલ મહિલા અનામતને લગતું નારી શક્તિવંદન બિલ છે. જેના પ્રમાણે, મહિલાઓને લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં 33 ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી છે. 1951-52ની પહેલી લોકસભામાં 22 મહિલા સાંસદો હતી અને 17મી લોકસભામાં તેમની સંખ્યા 66ની થઈ છે. આ 54 વર્ષના સમયગાળામાં […]

Lok Sabha Elections 2024: શા માટે થઈ રહી છે 2004 અને 2024ની ચૂંટણીની સરખામણી?

નવી દિલ્હી: 2014 અને 2019ની લોકસભાની ચૂંટણી હિંદુત્વ કરતા વધારે વિકાસ અને રાષ્ટ્રવાદના મુદ્દા પર લડાયેલી ચૂંટણીઓ હતી. 2024ની લોકસભાની ચૂંટણી પણ રાષ્ટ્રવાદના નામે જ લડાશે. પરંતુ આમા હિંદુત્વનું એક બહુ મોટું ફેક્ટર હશે. 2024ની લોકસભાની ચૂંટણીની 20 વર્ષ પહેલા યોજાયેલી 2004ની ચૂંટણી સાથે સરખામણી થઈ રહી છે. ઘણાં વિશેષજ્ઞોનું માનવું છે કે બંને ચૂંટણીઓની […]

1980થી 2019ની લોકસભા ચૂંટણીઓમાં ભાજપની સંઘર્ષથી સત્તાના શિખર સુધીની રાજકીય યાત્રા, 2થી 303 બેઠકો સુધીની સફર

આનંદ શુક્લ, મેનેજિંગ એડિટર, રિવોઈ ભાજપને સૌથી વધુ 37.7 ટકા વોટ અને 303 બેઠકો 2019માં પ્રાપ્ત થઈ છે. જ્યારે 1984ની ચૂંટણીમાં ભાજપને સૌથી ઓછા 7.4 ટકા વોટ સાથે સૌથી ઓછી માત્ર 2 બેઠકો પ્રાપ્ત થઈ હતી. કટોકટી બાદ જનતા પાર્ટી-જનતા મોરચાની મોરારજી દેસાઈ અને ચૌધરી ચરણસિંહની સરકારોના વધુ નહીં ચાલવાની સ્થિતિમાં 1980માં લોકસભા ચૂંટણી યોજાઈ […]

LOKSABHA ELECTION: શું મુસ્લિમ લીગના કારણે રાહુલ ગાંધી વાયનાડને કહી રહ્યા છે બાય-બાય?

નવી દિલ્હી: કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી હાલ કેરળની વાયનાડ બેઠક પરથી લોકસભાના સાંસદ છે. પરંતુ સંભાવના છે કે તેઓ આ વખતે કેરળના સ્થાને દક્ષિણ ભારતના કોઈ એક રાજ્ય તેલંગાણા અથવા કર્ણાટકથી એક બેઠક પર ચૂંટણી લડે અને બીજી બેઠક ઉત્તરપ્રદેશની હોઈ શકે છે. કર્ણાટક અને તેલંગાણામાં કોંગ્રેસની સરકારો છે અને તેથી આ બંને રાજ્યોમાંથી કોઈ […]

ભાજપ બન્યું પક્ષપલટુઓનો અડ્ડો 10 વર્ષોમાં 600 નેતાઓ થયા સામેલ, 7 રાજ્યોની કમાન પણ દળબદલૂઓ પાસે

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી 1980માં એના સ્થાપનાના વર્ષથી ખૂબ ઝડપથી અને ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહી છે. ભાજપે પહેલી વખત 1996માં 13 દિવસની સરકાર બનાવી હતી અને તેના પછી 1998માં 13 માસ અને 1999માં આખી ટર્મ ચાલનારી ગઠબંધન સરકાર બનાવી હતી. અટલ બિહારી વાજપેયીએ ત્રણેય વખત એનડીએની સરકારોનું નેતૃત્વ કર્યું હતું. 2014 અને 2019માં ભાજપની […]

Lok Sabha Election: ભાજપનો અભેદ્ય કિલ્લો છે બૈતૂલ બેઠક, 1996થી અત્યાર સુધી કોંગ્રેસ નથી પાડી શકી ગાબડું

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે અને પક્ષ-વિપક્ષ એકબીજાની નીતિઓની ટીકા કરવાને લઈને તેમના પ્લાન જનતાની વચ્ચે લઈ જઈ રહ્યા છે. ચૂંટણીનું નોટિફિકેશન જાહેર થવામાં હવે માત્ર કેટલાક દિવસોનો સમય બાકી છે અને આ વખતે પણ મધ્યપ્રદેશની એક-એક બેઠક ભાજપ અને કોંગ્રેસ માટે મહત્વની સાબિત થવાની છે. તેમાંથી એક બેઠક બૈતૂલની […]

Lok Sabha Elections: AAP-કૉંગ્રેસની વચ્ચે પાંચ રાજ્યોમાં બેઠક વહેંચણીની ઘોષણા, ભરૂચ-ભાવનગર બેઠક પર આપ લડશે ચૂંટણી

નવી દિલ્હી: કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં બંને પાર્ટીઓ વચ્ચે બેઠક વહેંચણીની ઘોષણા થઈ છે. બંને પક્ષોએ લોકસભા ચૂંટણીને લઈને સીટ શેયરિંગના મામલે સધાયેલી સંમતિ અનુસાર સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં આનું એલાન કર્યું છે. આ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના મુકુલ વાસનિક અને આમ આદમી પાર્ટીના સંદીપ પાઠક, આતિશી અને સૌરભ ભારદ્વાજ હાજર હતા. મુકુલ […]

Bilaspur Lok Sabha Election 2024: કૉંગ્રેસના કિલ્લાને ભાજપે બનાવ્યો પોતાનો ગઢ, સતત 7 ચૂંટણીઓથી લહેરાય છે કેસરિયો

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024ની તારીખોની ઘોષણા પહેલા દેશભરમાં રાજકીય ગતિવિધિઓ શરૂ થઈ ગઈ છે. તમામ રાજકીય પક્ષોએ અત્યારથી ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ કડીમાં છત્તીસગઢની 11 લોકસભા બેઠકોમાંથી એક બિલાસપુર લોકસભા બેઠક એક મહત્વપૂર્ણ સીટ છે. બસ્તર લોકસભા સીટ પર હાલમાં ભાજપના અરુણ સાવ સાંસદ છે. આ બેઠક ભાજપના ગઢ તરીકે ઓળખાય […]

Lok Sabha Election: પહેલીવાર ઈવીએમનો ક્યારે થયો ઉપયોગ, કેમ પડી જરૂરત, ક્યારે-ક્યારે લાગ્યા આરોપ, જુઓ ટાઈમલાઈન

નવી દિલ્હી: લોકસભા અને રાજ્ય વિધાનસભા ચૂંટણીઓમાં ઈવીએમના ઉપયોગથી લઈને મતગણતરી સુધીની ચીજો આસાન થઈ ગઈ છે. એટલું જ નહીં, ઈવીએમએ ચૂંટણી કરાવવાનો ખર્ચ પણ ઘણી હદે ઓછો કરી દીધો છે. આપણા દેશમાં દર વર્ષે કોઈને કોઈ સ્થાને ચૂંટણી થાય છે. આ કારણે ઈવીએમનું મહત્વ ઘણું વધી ગયું છે. જો કે ચૂંટણીઓને યોગ્ય રીતે પૂર્ણ […]

અમેઠી, રાયબરેલી સિવાય ફૂલપુર રહ્યું છે નહેરુ-ગાંધી પરિવારનો ગઢ, 1984 બાદ નથી મળી બુદ્ધિજીવીઓના ક્ષેત્રમાં કૉંગ્રેસને જીત

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશના અમેઠી અને રાયબરેલી સિવાય ફૂલપુર લોકસભા મતવિસ્તારની સાથે નહેરુ-ગાંધી પરિવારનો ભાવનાત્મક સંબંધ રહ્યો છે. ખુદ પંડિત જવાહરલાલ નહેરુ અહીંથી સાંસદ હતા. દેશની આઝાદી મળ્યા બાદ તેમણે ફૂલપુરને પોતાની કર્મભૂમિ બનાવી હતી. તેમણે અહીંથી 1952, 1957 અને 1962માં જીત મેળવી હતી. નહેરુ બાદ તેમના બહેન વિજય લક્ષ્મી પંડિતે 1964 અને 1967માં આ બેઠક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code