1. Home
  2. Tag "LOKSABHA"

નવી દિલ્હીઃ લોકસભા-રાજ્યસભામાં પીએમ સહિતના સાંસદો માસ્ક સાથે જોવા મળ્યા

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાને લઈને વધી રહેલી ચિંતા વચ્ચે તેની અસર સંસદમાં પણ જોવા મળી રહી છે. લોકસભાના અધ્યક્ષે તમામ સાંસદો, મંત્રીઓ અને અધિકારીઓને ગૃહમાં પ્રવેશ કરતી વખતે માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. માસ્ક પહેર્યા વિના અંદર જતા લોકોને માસ્ક આપવામાં આવી રહ્યા હતા. આ સિવાય રાજ્યસભામાં ઘણા સાંસદો પણ માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા. […]

સંસદના શિયાળુ સત્ર પહેલાં સરકારે 6 ડિસેમ્બરે બોલાવી સર્વપક્ષીય બેઠક: જાણો શું છે કારણ?

નવી દિલ્હી: સંસદનું શિયાળુ સત્ર 7 ડિસેમ્બરથી શરૂ થશે અને તે 29 ડિસેમ્બરના રોજ સમાપ્ત થશે. આ સત્રમાં 17 બેઠકોનું આયોજન છે. લોકસભા અને રાજ્યસભા દ્વારા  અલગ-અલગ નોટિફિકેશન બહાર પાડીને આ તારીખો જાહેર કરવામાં આવી છે. લોકસભા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે 17મી લોકસભાનું દસમું સત્ર 7 ડિસેમ્બરથી શરૂ થશે અને તે સરકારી કામકાજ અનુસાર […]

સંસદનું શિયાળુ સત્ર 7થી 29 ડિસેમ્બર વચ્ચે જૂની બિલ્ડીંગમાં યોજાવાની શકયતા

નવી દિલ્હીઃ સંસદનું શિયાળુ સત્ર તા. 7મી ડિસેમ્બરથી પ્રારંભ થવાની શકયતા છે, આ સત્ર તા. 29મી ડિસેમ્બરના રોજ પૂર્ણ થવાની સંભાવના છે. હાલ વિધાનસભાની નવી બિલ્ડીંગનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે, સંસદનું આ શિયાળુ સત્ર જૂના સંસદ ભવનમાં જ યોજાય તેવી શકયતા છે. તારીખો વિશે અંતિમ નિર્ણય સંસદીય બાબતોની કેબિનેટ સમિત કરશે. શિયાળુ સત્ર ખાસ […]

લોકસભાઃ કોંગ્રેસના ચાર સાંસદોને સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરાયાં

નવી દિલ્હીઃ લોકસભામાં કોંગ્રેસના ચાર સાંસદોને સસ્પેન્ડ કર્યાં છે. કોંગ્રેસના સાંસદ જ્યોતિર્મણિ, રામ્યા હરિદાસ, મણિકમ ટાગોર અને ટીએમ પ્રતાપનને લોકસભામાં હંગામો મચાવવા સબબ સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે, તેમજ લોકસભાની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરવામાં આવી હતી. ચોમાસુ સત્રના છઠ્ઠા દિવસ એટલે કે સોમવારે સ્પીકરએ ગૃહમાં પ્રદર્શન કરી રહેલા સાંસદોને અંતિમ ચેતવણી આવી […]

પુરાણોમાં ભારત અને ભારતીયોનો ઉલ્લેખઃ પીએમ મોદી

દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રાષ્ટ્રપતિના અભિભાષણને લઈને આભાર પ્રસ્તાવ ઉપર ચર્ચા થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિના ભાષણ ઉપર પોતાના વિચાર રાખતા આભાર વ્યક્ત કર્યો હતો. પીએમ મોદીએ લતા મંગેશકરને પણ યાદ કરીને શ્રદ્ધાંજલી આપી હતી. તેમણે કહ્યું કે, કોરોના કાળ બાદ દુનિયા નવી વ્યવસ્થા તરફ આગળ વધી રહ્યું છે. ભારત આ મામલે નૈતૃત્વ […]

સંસદ ના ચાલવા દેવાનો વિપક્ષનો નિર્ણય પૂર્વનિયોજીત, 8 કેન્દ્રીય મંત્રીઓએ કરી પ્રેસ કોન્ફરન્સ

વિપક્ષને આકરો જવાબ આપવા માટે 8 કેન્દ્રીય મંત્રીઓની પ્રેસ કોન્ફરન્સ અનેક મુદ્દાઓ પર વિપક્ષને અપાયો આકરો જવાબ સંસદ ના ચાલવા દેવાનો વિપક્ષનો નિર્ણય પૂર્વનિયોજીત નવી દિલ્હી: સંસદના સમગ્ર ચોમાસુ સત્ર દરમિયાન વિપક્ષે દરેક ક્ષણે અને સમયે સરકારને પેગાસસ જાસૂસી મામલો, પેટ્રોલ-ડિઝલની કિંમતો, ઑક્સિજનની અછત સહિતના મુદ્દા પર ઘેરવાનો સતત પ્રયાસ કર્યો હતો અને હોબાળો મચાવવાનો […]

લોકસભા અનિશ્વિતકાળ સુધી કરાઇ સ્થગિત, રાજ્યસભાના ચેરમેન પણ થયા ભાવુક

લોકસભા અનિશ્વિત કાળ સુથી સ્થગિત કરાઇ જેને લઇને સ્પીકર ઓમ બિરલાએ નારાજગી વ્યક્ત કરી રાજ્યસભામાં ચેરમેન વેંકૈયા નાયડુ ભાવુક થઈ ગયા હતા નવી દિલ્હી: સંસદનું ચોમાસુ સત્ર શરૂ થયું ત્યારથી લોકસભામાં વિપક્ષ દ્વારા સતત હોબાળો મચી રહ્યો છે. સતત હોબાળા બાદ આજે લોકસભા અનિશ્વિત કાળ સુધી સ્થગિત કરવી પડી હતી. સંસદના ચોમાસુ સત્ર દરમાયન સંસદની […]

અંતે પેગાસસ જાસૂસી મામલે સરકારે તોડ્યું મૌન, જાણો સંરક્ષણ રાજ્ય મંત્રીએ શું કહ્યું?

પેગાસસ જાસૂસી મામલે મોદી સરકારે કર્યો ખુલાસો CPMના એક સાંસદના સવાલનો જવાબ આપ્યો સંરક્ષણ રાજ્ય મંત્રીએ સરકારે પેગાસસ બનાવતી NSO સાથે ક્યારેય વ્યવહાર કર્યો જ નથી નવી દિલ્હી: દેશ અને દુનિયામાં ખળભળાટ મચાનવાર પેગાસસ જાસૂસી મામલે હવે મોદી સરકારે પ્રથમ વાર નિવેદન આપ્યું છે. પેગાસસ જાસૂસી મામલે સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, પેગાસસનું નિર્માણ કરનાર ઇઝરાયલી […]

OBC વર્ગ માટે આજે રજૂ થશે આ બિલ, તે સિવાય લોકસભામાં આ 6 બિલ પણ રજૂ થશે

OBC વર્ગ માટે આજે સરકાર કરશે જાહેરાત લોકસભામાં અનામત સાથે જોડાયેલું બિલ રજૂ થશે તે ઉપરાંત લોકસભામાં બીજા 6 બિલ રજૂ થશે નવી દિલ્હી: ચોમાસુ સત્રનું છેલ્લુ સપ્તાહ છે ત્યારે છેલ્લા સપ્તાહના પહેલા દિવસે સરકાર ઘણા કાર્ય પૂર્ણ કરવા માટે સજ્જ છે. સોમવારે સરકાર ખાસ કરીને OBC માટે એક બિલ રજૂ કરવા જઇ રહી છે. […]

સાંસદોને લોકસભાના અધ્યક્ષની ફટકાર, કહ્યું માસ્ક કાઢીને હંગામો કરવો તે યોગ્ય નથી

સંસદમાં સાંસદોનું અયોગ્ય વર્તન સંસદની કામગીરીને રોકવાની પડી ફરજ લોકસભા અધ્યક્ષે કહ્યું,માસ્ક વગર હંગામો કરવો અયોગ્ય દિલ્હી : સંસદનું ચોમાસું સત્ર જારી છે, જોકે પેગાસસ, મોંધવારી, કોવિડના મુદ્દા પર થયેલ હોબાળાને કારણે કાર્યવાહી પર વિધ્ન પડી રહ્યો છે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ આજે ગૃહમાં અપીલ કરી છે. તેમણે કહ્યું કે, સાંસદોએ કોવિડ વિષય પર ગંભીરતા બતાવવી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code