કૃષિ ભારતીય અર્થતંત્રનું કરોડરજ્જુ અને લાંબા ગાળાની વિકાસ યાત્રાનો મહત્વપૂર્ણ આધારસ્તંભ છે: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
નવી દિલ્હી, 06 માર્ચ 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કૃષિ એ ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ છે અને લાંબા ગાળાની વિકાસ યાત્રાનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. વિડીયો કોન્ફરન્સ દ્વારા કૃષિ અને ગ્રામીણ પરિવર્તન પર બજેટ પછીના વેબિનારને સંબોધતા મોદીએ કહ્યું કે સરકારે કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે નિયમિતપણે અનેક પગલાં લીધાં છે. તેમણે કહ્યું કે […]


