અમદાવાદ-મુંબઈ જતી-આવતી ટ્રેનોમાં ઉત્તરાણને લીધે જબરો ટ્રાફિક, લાંબુ વેઈટિંગલિસ્ટ
અમદાવાદઃ ગુજરાતમાં વાર-તહેવારે ગામ-પરગામ જનારાની સંખ્યા વધુ રહેતી હોય છે. અમદાવાદ-મુંબઈ વચ્ચે તો સામાન્ય દિવસોમાં પણ ટ્રાફિક વધુ રહેતો હોય છે. ત્યારે ઉત્તરાણના તહેવારોને લીધે ટ્રાફિકમાં જબરો વધારો થયો છે. અમદાવાદથી મુંબઈ જતી અને આવતી તમામ ટ્રેનોમાં લાંબુ વેઈટિંગલિસ્ટ જોવા મળી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતીઓ ઉત્તરાયણ માટે અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાંથી માદરે વતન […]