1. Home
  2. Tag "Lord Ganesha"

દેવી લક્ષ્મી અને શ્રી ગણેશ વચ્ચે શું સંબંધ છે? શા માટે તેમની સાથે પૂજા કરવામાં આવે છે,આ છે તેની પૌરાણિક કથા

કારતક મહિનાની અમાવસ્યા તિથિના દિવસે દિપોનો તહેવાર દિવાળી ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાં તે સૌથી લોકપ્રિય તહેવાર છે. આ તહેવાર સાથે લાખો ભક્તોની આસ્થા જોડાયેલી છે, કારણ કે તેમના પ્રિય ભગવાન શ્રી રામ ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરીને અયોધ્યા નગરીમાં આવ્યા હતા. આ ખુશીમાં અયોધ્યાના લોકોએ શ્રીરામને પરત ફરતી વખતે સમગ્ર અયોધ્યા શહેરમાં […]

ભગવાન ગણેશની પીઠના દર્શન ન કરવા જોઈએ,આ છે કારણ

માન્યતા છે કે, ભગવાન ગણેશના અંગોમાં જુદા-જુદા દેવી દેવતાઓનો વાસ છે. જેમ કે સૂંઢમાં ધર્મનો વાસ છે. તો તેમના કાનોમાં છંદો રહે છે. આ રીતે તેમના પેટમાં સુખ સમૃદ્ધિનો વાસ છે. તેથી ભગવાન ગણેશના દર્શન ખૂબ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં ગણેશજીના પીઠના દર્શન વર્જિત માનવામાં આવ્યા છે, પરંતુ તેમ છતાં ભૂલથી ભગવાન ગણેશના પીઠના […]

આખરે ભગવાન ગણેશની પૂજામાં ‘ગણપતિ બાપ્પા મોરયા’ કેમ કહેવવામાં આવે છે?

હાલ ગણેશ પર્વ ચાલી રહ્યો છે, આ દરમિયાન ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે અને ગણપતિ બાપ્પા મોરયાના નારા પણ લગાવવામાં આવે છે. શું તમે ક્યારેય આ ત્રણ શબ્દોનો અર્થ જાણવાનો પ્રયત્ન કર્યો છે? આખરે ગણપતિને મોરયા કેમ કહેવાય? ચાલો તમને જણાવીએ આ પાછળની કહાની.. ગણેશ પુરાણ અનુસાર પ્રાચીન સમયમાં સિંધુ નામનો એક ખૂબ જ […]

આ મંદિરમાં ભગવાન ગણેશ કરે છે ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ

ભારતમાં લોકો ભગવાનમાં ઊંડી શ્રદ્ધા ધરાવે છે જ્યાં લોકો દરેક ધર્મને ખૂબ જ માન આપે છે. એટલા માટે દેવતાઓએ આ સ્થાનને પોતાના નિવાસ માટે પસંદ કર્યું છે. આજે અમે તમને એક એવા મંદિર વિશે જણાવીશું જ્યાં ભગવાન ગણેશ ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે. આ મંદિર ઈન્દોરના ખરજાનામાં આવેલું છે અને ભગવાન ગણેશને સમર્પિત છે. […]

અહીં ભગવાન ગણેશના દર્શન માટે આધાર કાર્ડ હોવું જરૂરી,બારકોડ સ્કેન કરીને થશે દર્શન

ગણેશજીના દર્શન માટે આધાર કાર્ડ હોવું જરૂરી બારકોડ સ્કેન કરતા ની સાથે થશે દર્શન જમશેદપુરની ઘટના આધાર કાર્ડ એક ઓળખ કાર્ડ બની ગયું છે, તેના વિના તમારા ઘણા કામ અટકી શકે છે, એટલા માટે દરેક વ્યક્તિ પાસે આધાર કાર્ડ છે. તમને આશ્ચર્યજનક વાત જણાવી દઈએ કે ભગવાન ગણેશ પાસે પણ આધાર કાર્ડ છે, આ વાત […]

ભગવાન ગણેશને મોદક કેમ પસંદ છે? અહીં બધું જાણો

આ વર્ષે ગણેશ ઉત્સવ 31 ઓગસ્ટથી શરૂ થશે.આ તહેવાર 10 દિવસ સુધી ચાલે છે. આ દિવસે લોકો પોતાના ઘરમાં ગણપતિની મૂર્તિની સ્થાપના કરે છે. ભગવાન ગણેશની પૂજા નિયમ પ્રમાણે કરવામાં આવે છે. દેવતાને મોદક અર્પણ કરવામાં આવે છે. ગણપતિ બાપ્પાને મોદક ખૂબ પ્રિય છે. પરંતુ શું તમે ક્યારેય ગણેશજીને મોદક કેમ પસંદ છે તેની પાછળનું […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code