દેવી લક્ષ્મી અને શ્રી ગણેશ વચ્ચે શું સંબંધ છે? શા માટે તેમની સાથે પૂજા કરવામાં આવે છે,આ છે તેની પૌરાણિક કથા
કારતક મહિનાની અમાવસ્યા તિથિના દિવસે દિપોનો તહેવાર દિવાળી ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાં તે સૌથી લોકપ્રિય તહેવાર છે. આ તહેવાર સાથે લાખો ભક્તોની આસ્થા જોડાયેલી છે, કારણ કે તેમના પ્રિય ભગવાન શ્રી રામ ચૌદ વર્ષનો વનવાસ પૂરો કરીને અયોધ્યા નગરીમાં આવ્યા હતા. આ ખુશીમાં અયોધ્યાના લોકોએ શ્રીરામને પરત ફરતી વખતે સમગ્ર અયોધ્યા શહેરમાં […]