1. Home
  2. Tag "Lord Shri RAM"

અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિર ઉપરાંત અન્ય ધાર્મિક સ્થળો પર શ્રદ્ધાળુઓની આસ્થા

રામ મંદિરનો અભિષેક 22 જાન્યુઆરીએ થયો હતો. આ પછી દેશભરમાંથી કરોડો લોકો અયોધ્યા દર્શન કરવા જઈ રહ્યાં છે. રામ મંદિર તેની ભવ્યતાથી શ્રદ્ધાળુઓનું મન મોહી રહ્યું છે. પરંતુ રામ મંદિર સિવાય અહીં એવા 6 અન્ય સ્થળો છે જેનું પૌરાણિક મહત્વ છે અને તેમની ભવ્યતા પણ તમને મંત્રમુગ્ધ કરી દેશે. કનક ભવનઃ ટીકમગઢ (મધ્યપ્રદેશ)ની રાણી વૃષભાનુ […]

અયોધ્યામાં ભગવાન શ્રી રામના સ્વાગતથી આખો દેશ ખુશ છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ અયોધ્યામાં તા. 22મી જાન્યુઆરીના રોજ ભવ્ય રામજી મંદિર ભગવાન શ્રી રામજીની મૂર્તિનો પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. જેને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અયોધ્યામાં ભગવાન શ્રી રામનું સ્વાગત કરવા માટે દરેક વ્યક્તિ વિવિધ રીતે પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યો છે. આખો દેશ ઉત્સાહી છે અને આ શુભ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code