અયોધ્યાઃ ભગવાન શ્રીરામજીના ભવ્ય મંદિરના ગર્ભગૃહના નિર્માણની કામગીરી શરૂ
લખનૌઃ અયોધ્યામાં ભવ્ય રામમંદિરના નિર્માણને લઈને આજે ઐતિહાસિક દિવસ છે. આજથી મંદિરના ગૃર્ભગૃહનું નિર્માણ શરૂ થયું છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ આજે ગર્ભગૃહના નિર્માણની પ્રથમ ઈંટ રાખી હતી. આ સાથે તા. 29મી મેથી શરૂ થયેલુ સર્વદેવ અનુષ્ઠાન સમ્પન થયું હતું. સીએમ યોગી નિર્માણ સ્થળ પારે દ્રવિડ શૈલીમાં બનેલા મંદિરના પ્રણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પણ સામેલ થયાં […]