હરિયાણા સરકાર ઘર્માતંરણના કેસો અટકાવવા અને જાહેર સંપત્તિને નુકશાન કરનારા સામે લાવી રહી છે સખ્ત કાયદો
લવ જિહાદ અને જાહેર સંપત્તિને નુકશાન કરનારા સામે કાયદો હરિયાણા સરકારકનું કડક વલણ બજેટ સત્રામાંઆ બન્ને કાયદો લવાશે દિલ્હી – હરિયાણા સરકારે પણ લવ જેહાદની ઘટનાઓને રોકવા માટે કાયદો લાવવાની તૈયારી કરી છે. હરિયાણાના મંત્રી અનિલ વીજે કહ્યું છે કે લવ જેહાદ સામે હરિયાણાની સરકાર કાયદો લાવવા જઇ રહી છે. અગાઉ આ જ પ્રકારની જાહેરાત […]