1. Home
  2. Tag "lucknow"

લખનૌનું અકબરનગર ઇતિહાસ બન્યું, 1200 ગેરકાયદે બાંધકામો જમીનદોસ્ત કરાયાં

લખનૌઃ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં કુકરેલ નદીના કિનારે અતિક્રમણ વિરોધી અભિયાનમાં ગેરકાયદેસર ઈમારતોને તોડી પાડવાનું કામ પૂર્ણ થઈ ગયું છે. લખનૌ ડેવલપમેન્ટ ઓથોરિટી (LDA)ના અધિકારીઓએ બુધવારે આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે બુલડોઝર સહિતના ભારે મશીનોનો ઉપયોગ કરીને 1169 ગેરકાયદેસર રહેણાંક મિલકતો અને 100 થી વધુ વ્યવસાયિક મિલકતોને તોડી પાડવામાં આવી હતી. પ્રાપ્ત […]

લખનઉઃ કારના દરવાજા પાસે ઉભા રહી સ્ટંટ કરતી મહિલાનો વીડિયો વાયરલ, પોલીસ એક્શનમાં

લખનૌઃ સોશિયલ મીડિયામાં હાલ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં એક મહિલા ચાલતા વાહનના દરવાજા પર લટકતી જોવા મળી રહી છે. વિવેક કે. ત્રિપાઠી નામની વ્યક્તિએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં આ મહિલાનો વીડિયો પોસ્ટ કર્યો હતો. જે ખુબ જ ઝડપથી વાયરલ થયો છે. આ વીડિયો સામે આવતા ઉત્તર પ્રદેશ પોલીસ […]

પ્રાણ પ્રતિષ્ઠાઃ યુપીની રાજધાનીને લખનૌમાં દિવાળી જેવા માહોલ, રોશનીથી ઝગમગી ઉઠ્યું નવાબી શહેર

લખનૌઃ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં પણ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યાના રામ મંદિરમાં યોજાનાર રામલલાના અભિષેકની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. વાસ્તવમાં, પ્રાણ પ્રતિષ્ઠા માટે આવનારા મહેમાનોએ લખનૌમાંથી પસાર થવું પડશે. આ માટે શહેર સંપૂર્ણપણે તૈયાર છે. પેઇન્ટિંગથી લઈને લાઇટિંગ સુધીની તમામ બાબતો પર કામ કરવામાં આવી રહ્યું છે. સ્વચ્છતાની સાથોસાથ શહેર રંગબેરંગી રોશનીમાં ઝગમગી […]

લખનઉ: ગોમતીનગર રેલવે સ્ટેશનનું નામ અટલ બિહારી વાજપેયીના નામ પર રાખવામાં આવશે

ગોમતીનગર રેલવે સ્ટેશનનું નામ બદલાશે અટલ બિહારી વાજપેયીના નામ પર રખાશે  પ્રસ્તાવ તૈયાર કરવામાં આવ્યો  લખનઉ:લખનઉ શહેરના સૌથી પ્રખ્યાત હઝરતગંજ પછી હવે ગોમતીનગર રેલ્વે સ્ટેશનનું નામ પણ ભૂતપૂર્વ વડા પ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીના નામ પર કરવામાં આવશે. તેની દરખાસ્ત તૈયાર થઈ ગઈ છે. 15મી ડિસેમ્બરે મળનારી મહાનગરપાલિકા કારોબારીની બેઠકમાં તેને મંજૂરી માટે લાવવામાં આવશે. […]

એપ્રિલની રજાઓમાં લખનઉ ફરવા જવા માંગો છો ? તો ચોક્કસથી આ સ્થળોની લો મુલાકાત

ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાંના આકર્ષક નજારો તમારું દિલ જીતી લેશે, લખનઉ  તેમાંથી એક છે. લખઉ ઉત્તર પ્રદેશમાં આવેલું છે. તેને નવાબોનું શહેર કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં, જો તમે એપ્રિલની રજાઓ ગાળવા માટે કોઈ જગ્યા શોધી રહ્યા છો, તો તમે લખનઉ  જઈ શકો છો. અહીંની કેટલીક શ્રેષ્ઠ જગ્યાઓનો આકર્ષક નજારો જોઈને તમારી સફર […]

બેંગ્લોરથી લખનઉ જઈ રહેલી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ,ટેકઓફની 10 મિનિટ બાદ જ સમસ્યા સર્જાઈ

દિલ્હી:બેંગ્લોરથી લખનઉ જતી AIX કનેક્ટ ફ્લાઇટનું ટેક-ઓફની 10 મિનિટ પછી શનિવારે કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.એર એશિયાના અધિકારીઓએ આ જાણકારી આપી. પ્રાપ્ત માહિતી અનુસાર, ફ્લાઈટ I5-2472 શનિવારે સવારે લગભગ 6.45 વાગ્યે ટેકઓફ થઈ હતી અને સવારે 9 વાગ્યે લખનઉમાં લેન્ડ થવાની હતી. જોકે, ટેક ઓફ થયાની થોડી જ મિનિટોમાં તેનું લેન્ડિંગ […]

યુપીમાં ડેન્ગ્યુનો માર,રાજધાની લખનઉમાં 1 હજાર 677 કેસ નોંધાયા,પ્રયાગરાજ બીજા નંબરે

લખનઉ:ઉત્તર પ્રદેશમાં જાન્યુઆરી 2022 થી અત્યાર સુધીમાં ડેન્ગ્યુના કુલ 11 હજાર 183 દર્દીઓ મળી આવ્યા છે.લખનઉમાં સૌથી વધુ એક હજાર 677 કેસ નોંધાયા છે.બીજા નંબરે પ્રયાગરાજ છે. અહીં ડેન્ગ્યુના દર્દીઓની સંખ્યા એક હજાર 543 છે.તે જ સમયે, ગાઝિયાબાદમાં 710 દર્દીઓ મળી આવ્યા છે.તમામ સરકારી હોસ્પિટલો અને મેડિકલ કોલેજોને ડેન્ગ્યુના દર્દીઓને સારવાર વિના પાછા ન મોકલવા […]

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી ‘સમ્રાટ પૃથ્વીરાજ’ને જોશે,યોગી આદિત્યનાથ માટે લખનઉમાં સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાશે

લખનઉ: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અભિનેતા અક્ષય કુમાર અને માનુષી છિલ્લર અભિનીત ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ના સ્પેશિયલ સ્ક્રીનિંગ માટે તૈયાર છે.આ ફિલ્મ હિંદુ રાજા સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ પર આધારિત છે.સ્ક્રીનિંગનું આયોજન લખનઉમાં કરવામાં આવ્યું છે. આ સ્પેશિયલ સ્ક્રીનિંગમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સાથે અક્ષય કુમાર અને અભિનેત્રી માનુષી છિલ્લર પણ હશે.આ દરમિયાન ડાયરેક્ટર ડો.ચંદ્રપ્રકાશ દ્વિવેદી પણ […]

યોગી સરકારનો નિર્ણય- ગાઝિયાબાદ,નોઈડા અને લખનઉમાં ફેસ માસ્ક લગાવવું ફરજિયાત  

યોગી સરકારનો મોટો નિર્ણય ફેસ માસ્ક લગાવવું ફરજિયાત કર્યું ગાઝિયાબાદ, નોઈડા અને લખનઉમાં કર્યું ફરજિયાત લખનઉ:ગીચ વસ્તીવાળા રાજ્ય ઉત્તર પ્રદેશમાં કોરોના રસીકરણના જંગી ઝુંબેશને કારણે કોવિડ-19 સંક્રમણનો ફેલાવો ઘણો ઓછો છે, પરંતુ તેમ છતાં, સરકારે સંક્રમણવાળા જિલ્લામાં સાર્વજનિક સ્થળો પર ફેસ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે.મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે ટીમ-09ની બેઠકમાં કહ્યું કે,રાજ્યમાં અત્યાર સુધીમાં […]

લખનઉ અને મુંબઈમાં રૂ. 5.88 કરોડથી વધુની કિંમતનું 11 કિલો સોનું જપ્ત

DRIએ સોનાની દાણચોરીના પ્રયાસોને બનાવ્યા નિષ્ફળ લખનઉ અને મુંબઈમાંથી જપ્ત કર્યું સોનું   રૂ. 5.88 કરોડથી વધુની કિંમતનું 11 કિલો સોનું જપ્ત મુંબઈ:ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઈ) એ ગયા અઠવાડિયે લખનઉ અને મુંબઈમાં સતત બે જપ્તીથી હવાઈ માર્ગ દ્વારા સંગઠિત સોનાની દાણચોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા છે,જેમાં સોનાને છુપાવવાની સામાન્ય પદ્ધતિ હતી. ચોક્કસ ગુપ્ત માહિતી પછી, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code