નેપાળના વડાપ્રધાનના આમંત્રણ પર PM મોદી 16 મેના રોજ લુમ્બિની જશે,આ કાર્યક્રમોમાં આપશે હાજરી
                    PM મોદી 16 મેના રોજ લુમ્બિની જશે નેપાળના વડાપ્રધાનના આમંત્રણ પર જશે લુમ્બિની આ કાર્યક્રમોમાં આપશે હાજરી દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુદ્ધ પૂર્ણિમાના અવસર પર 16 મેના રોજ નેપાળના લુમ્બિની જશે. વિદેશ મંત્રાલયે ગુરુવારે આ માહિતી આપી હતી. વિદેશ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, વડાપ્રધાન મોદી તેમના નેપાળના સમકક્ષ શેર બહાદુર દેઉબાના આમંત્રણ પર 16 […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

