પ્રાંતિજ નજીક નેશનલ હાઈવે પર લકઝરી બસ ટ્રક સાથે અથડાતા 3નાં મોત, 7ને ઈજા
અમદાવાદ-ઉદેપુર હાઈવે પર કાટવાડ બ્રિજ નજીક અકસ્માત સર્જાયો, લકઝરી બસ મુંબઈના બોરીવલીથી ઉદેપુર જઈ રહી હતી, ટ્રકની પાછળ લકઝરી બસ ઘૂંસી ગઈ પ્રાંતિજઃ અમદાવાદ-ઉદયપુર હાઈવે પર અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે પ્રાતિંજ નજીક વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં કાટવાડ બ્રિજ નજીક ટ્રક-લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ પ્રવાસીઓના મોત નિપજ્યા હતા જ્યારે […]