1. Home
  2. Tag "madhya pradesh"

શીખવાની કોઇ ઉંમર નથી હોતી, 80 વર્ષની ઉંમરે શશિકલા રાવલે સંસ્કૃત વિષયમાં કર્યું પીએચડી

એવું કહેવાય છે કે ભણવાની-શીખવાની કોઇ ઉંમર નથી હોતી આ જ વાત ઉજ્જૈનના શશિકલા રાવલે સાર્થક કરી બતાવી છે તેઓએ 80 વર્ષની ઉંમરે સંસ્કૃતમાં પીએચડીની પદવી હાંસલ કરી ઉજ્જૈન: એવું કહેવાય છે કે ભણવાની તેમજ શીખવાની કોઇ ચોક્કસ ઉંમર નથી હોતી કે નથી હોતું કોઇ બંધન. મનુષ્ય જીવન પર્યત કંઇકને કઇ શીખતો જ રહે છે […]

મધ્યપ્રદેશની સાંચી યુનિવર્સિટીના કુલપતિ તરીકે ભવન્સ કોલેજ, અમદાવાદના ડૉ.નીરજા ગુપ્તાની નિમણૂંક

સાંચી સ્થિત સાંચી યુનિવર્સિટી ઑફ બુદ્વિસ્ટ-ઇન્ડિક સ્ટડીઝના કુલપતિની નિયુક્તિ યુનિવર્સિટીના કુલપતિ તરીકે ભવન્સ કોલેજના ડૉ. નીરજા ગુપ્તાની નિયુક્તિ મધ્યપ્રદેશના રાજ્યપાલ ડૉ.આનંદીબેન પટેલે તેમની આ પદ પર નિયુક્તિ કરી અમદાવાદ: મધ્યપ્રદેશના સાંચીમાં સ્થિત સાંચી યુનિવર્સિટી ઑફ બુદ્વિસ્ટ- ઇન્ડિક સ્ટડીઝના કુલપતિ તરીકે ડૉ. નીરજા ગુપ્તાની નિયુક્તિ કરવામાં આવી છે. ગુજરાત માટે અહીંયા ગૌરવપૂર્ણ બાબત એ છે કે […]

મધ્યપ્રદેશમાં હવે ગૌ મૂત્રથી બનેલા ફિનાઈલથી સરકારી કચેરીઓમાં થશે સફાઈ

ભોપાલઃ મધ્યપ્રદેશમાં સરકારી કચેરીઓમાં હવે કેમિકલ યુક્ત ફિનાઈલનો સફાઈ માટે ઉપયોગ કરવામાં નહીં આવે. સરકારે તમામ સરકારી કચેરીઓમાં ગૌ મૂત્રથી બનેલા ફિનાઈલનો ઉપયોગ કરવા માટે આદેશ કર્યો છે. રાજ્યના જનરલ એડમિનિસ્ટ્રેશન વિભાગ દ્વારા આ આદેશ કરવામાં આવ્યો છે. જેથી હવે તમામ સરકારી કચેરીમાં હવે ગૌ મૂત્રથી બનેલા ફિનાઈલનો ઉપયોગ કરવામાં આવશે. મધ્યપ્રદેશ સરકારે તમામ સરકારી […]

મધ્યપ્રદેશમાં 3 હજાર કરોડનું ઇ-ટેન્ડર મની લોન્ડરિંગ કૌભાંડનો પર્દાફાશ: 2ની ધરપકડ

ભારતમાં કૌંભાડો હવે સામાન્ય બન્યા મધ્યપ્રદેશમાં 3 હજાર કરોડના ઇ-ટેન્ડર મની લોન્ડરિંગ કૌંભાડનો પર્દાફાશ આ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 2 લોકોની કરી ધરપકડ નવી દિલ્હી: ભારતમાં હવે કૌભાંડો સામાન્ય થઇ રહ્યા છે. મધ્યપ્રદેશમાં 3 હજાર કરોડ રૂપિયાનું ઇ-ટેન્ડરિંગ કૌંભાડ સામે આવ્યું છે. 3 હજાર કરોડના ઇ-ટેન્ડરિંગ મની લોન્ડરિંગ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 2 જણાની ધરપકડ કરી છે. […]

મધ્યપ્રદેશમાં પથ્થરબાજો સામે થશે આકરી કાર્યવાહી, પથ્થરબાજી કરનારાઓ સામે લવાશે કાયદો

ભોપાલઃ મધ્યપ્રદેશમાં તાજેતરમાં રામ મંદિરના નિર્માણ માટે ભંડોળ એકત્ર કરવા માટે યોજવામાં આવેલી રેલી ઉપર પથ્થમારો થયો હતો. સમગ્ર ઘટનાને મુખ્યમંત્રી શિવરાજસિંહએ વખોળી કાઢી છે. તેમજ આગામી દિવસોમાં પથ્થરબાજી કરનારાઓ વિરુદ્ધ કાયદો લાવવાની તૈયારી દર્શાવી છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહે જણાવ્યું હતું કે, જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડનારાઓ સામે માત્ર કડક પગલા લેવાની સાથે સજા પણ ફટકારવામાં […]

શિવરાજ કેબિનેટે લવ જિહાદ બિલના ડ્રાફ્ટ પર લગાવી મહોર

સમગ્ર દેશમાં લવ જિહાદની વધતી ઘટનાઓ બાદ અનેક રાજ્યમાં આવી રહ્યો છે કાયદો હવે મધ્યપ્રદેશની શિવરાજ સરકારે લવ જિહાદ વિરુદ્વના બિલના ડ્રાફ્ટને આપી મંજૂરી વિધાનસભામાંથી પાસ થયા બાદ ધર્મ સ્વાતંત્ર્ય બિલ 2020 કાયદો બની જશે ભોપાલ: સમગ્ર દેશમાં લવ જિહાદની ઘટનાઓ સતત વધી રહી છે ત્યારે હવે અનેક રાજ્યો તેના વિરુદ્વ કાયદો ઘડી રહી છે. […]

ભારતમાં દીપડાની વસતીમાં 60 ટકાનો વધારો, 12 હજારથી વધારે દીપડા

દિલ્હીઃ ગુજરાતના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અવાર-નવાર દીપડાના હુમલાની ઘટના સામે આવે છે. આ ઉપરાંત ભારતના મોટાભાગના રાજ્યોમાં દીપડા જોવા મળે છે. દરમિયાન દેશમાં ચાર વર્ષના સમયગાળામાં દીપડાની સંખ્યામાં 60 ટકાનો વધારો થયો હોવાનું જાણવા મળે છે. દેશમાં 12 હજારથી વધારે દીપડા હોવાનું જાણવા મળે છે. દેશમાં વર્ષ 2018માં દીપડાની વસતી ગણતરી કરવામાં આવી હતી. […]

ખેડૂતોના જીવનમાં સરળતા અને ખેતીમાં આધુનિકતા જોઈએઃ પીએમ મોદી

દિલ્હીઃ કેન્દ્ર સરકારના કૃષિ બિલના વિરોધમાં ખેડૂતો આંદોલન કરી રહ્યાં છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્સફરસિંગના મારફતે મધ્યપ્રદેશના રાયસેનના ખેડૂતોને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, મારે ખેડૂતના જીવનમાં સરળતા જોઈએ છે, સમૃદ્ધિ જોઈએ છે, ખેતીમાં આધુનિકતા જોઈએ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ‘મધ્યપ્રદેશના ખેડુતોએ ભૂતકાળમાં કુદરતી આફતને કારણે હાલાકી ભોગવી […]

રાજકારણમાંથી સન્યાસ લેવાની મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથની ઈચ્છા ?

ભોપાલઃ મધ્યપ્રદેશમાં યોજાયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો. દરમિયાન છિંદવાડામાં આયોજીત એક સભામાં કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે નિવેદન કર્યું હતું કે, હવે હું આરામા કરવા ઈચ્છું છું અને મને કોઈ પણ પદની મહાત્વાકાંક્ષા અને લાલચ નથી. કમલનાથના આ નિવેદનથી તેઓ રાજકારણમાંથી સન્યાસ લેવા માંગતા હોવાની અટકળો વહેતી થઈ છે. બીજી તરફ કોંગ્રેસ દ્વારા […]

મધ્યપ્રદેશ સરકારનો મોટો નિર્ણય, આ તારીખ સુધી નહીં ખુલે શાળાઓ

કોરોનાના સતત વધતા કેસને ધ્યાનમાં રાખી મધ્યપ્રદેશ સરકારનો નિર્ણય નર્સરીથી 8માં ધોરણ સુધીના વર્ગો 31 માર્ચ, 2021 સુધી રહેશે બંધ શુક્રવારે શિક્ષણ વિભાગની એક બેઠક દરમિયાન લેવાયો નિર્ણય મધ્યપ્રદેશ: કોરોનાના સતત વધી રહેલા સંક્રમણ વચ્ચે મધ્યપ્રદેશ સરકારે શાળાઓ અંગે એક મહત્વનો નિર્ણય કર્યો છે. મધ્યપ્રદેશમાં નર્સરીથી 8માં ધોરણ સુધીના વર્ગો 31 માર્ચ, 2021 સુધી બંધ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code