1. Home
  2. Tag "Mahamrutyunjaya Mantra"

મહામૃત્યુંજય મંત્ર કરવાથી જીવનમાં આ પ્રકારે થાય છે બદલાવ

મહામૃત્યુજય મંત્ર એક શ્લોક છે. જેનું વર્ણન આપણને ઋગ્વેદમાં મળે છે. ઋગ્વેદમાં આ મંત્ર ને ખૂબ જ શક્તિશાળી બતાવામાં આવ્યો છે. આ શ્લોકનો સંપૂર્ણ અર્થ એવો થાય છે કે ત્ર્યંબકમ્- ત્રણ નેત્રોવાળા, યજામહે- જેમનું આપણે હ્રદયથી સન્માન અને પૂજા કરીએ છીએ, સુગંધિમ- જે એક મધુર સુગંધ સમાન છે, પુષ્ટિઃ – વિકાસની સ્થિતિ, વર્ધનમ્- જે પોષણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code