રાજકોટના ખેતલા આપાના મંદિરમાંથી 52 સાપ મળ્યા, મહંતની અટકાયત
મંદિરના મહંત મનુ મણિરામે પૂજા અને લોકોને બતાવવા માટે રાખ્યા હતા, મહંતે મંદિરને નાગનું ઘર કહીને સોશિયલ મીડિયામાં વીડિયો મુક્યો હતો, વન વિભાગે મંદિરમાંથી 52 જેટલા જીવતા સાપ પણ જપ્ત કર્યા, રાજકોટઃ શહેરના ગ્રીનલેન્ડ ચોકડી વિસ્તારમાં આવેલા ખેતલા આપા મંદિરમાંથી 52 જેટલા જીવતા સાપ મળતા મંદિરના મહંતની અટકાયત કરીને વન વિભાગે તપાસ હાથ ધરી હતી. […]


