1. Home
  2. Tag "Maharashtra news"

મહારાષ્ટ્રમાં ધર્માંતરણ વિરોધી કાયદો પસાર: લગ્નની લાલચ આપી ધર્મ બદલાવનારને 7 વર્ષની જેલ

મુંબઈ, 17 માર્ચ 2026: મહારાષ્ટ્ર વિધાનસભામાં સોમવારે રાત્રે એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવતા ‘ધર્મ સ્વાતંત્ર્ય વિધેયક 2026’ પસાર કરવામાં આવ્યું છે. આ કાયદો બળજબરી, લાલચ, છેતરપિંડી અથવા લગ્ન દ્વારા કરાવવામાં આવતા ગેરકાયદેસર ધર્માંતરણને રોકવા માટે બનાવવામાં આવ્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણય બાદ હવે ધર્માંતરણ કરાવનારા તત્વો સામે કડક કાર્યવાહીનો માર્ગ મોકળો થયો છે. આ નવા […]

મહારાષ્ટ્ર: મુસ્લિમ સમુદાયને શિક્ષણમાં મળતું 5 ટકા આરક્ષણ સરકારે સંપૂર્ણપણે રદ કર્યું

મુંબઈ, 18 ફેબ્રુઆરી 2026: મહારાષ્ટ્રની મહાયુતિ સરકારે એક અત્યંત મહત્વપૂર્ણ અને વિવાદાસ્પદ નિર્ણય લેતા મુસ્લિમ સમાજને અપાતું 5 ટકા આરક્ષણ સત્તાવાર રીતે રદ કરી દીધું છે. દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ હેઠળના સામાજિક ન્યાય વિભાગે આ અંગેનો જૂનો વટહુકમ અને તમામ સંબંધિત સરકારી ઠરાવો રદ કરવાનો આદેશ જારી કર્યો છે. આ નિર્ણય સાથે હવે શૈક્ષણિક સંસ્થાઓમાં મુસ્લિમ […]

મહારાષ્ટ્ર:બારામતીમાં પ્લેન ક્રેશ થતાં DyCM અજિત પવારનું નિધન, 5 લોકોના મોત

મુંબઈ, 28 જાન્યુઆરી 2026: મહારાષ્ટ્રના રાજકારણમાંથી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા અજિત પવારનું બુધવારે સવારે બારામતીમાં થયેલા એક વિમાન દુર્ઘટનામાં નિધન થયું છે. લેન્ડિંગ સમયે તેમનું ખાનગી ચાર્ટર પ્લેન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં અજિત પવાર સહિત કુલ 5 લોકોના મોત થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય […]

સુપ્રીમ કોર્ટે આખરે મરાઠા અનામતને કર્યુ રદ, કહ્યું – આ સમાનતાના અધિકારનું ઉલ્લંઘન છે

સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચે આપ્યો મહત્વપૂર્ણ ચુકાદો સુપ્રીમ કોર્ટે મરાઠા અનામતને રદ કર્યું મરાઠા અનામત 50 ટકાથી વધુ ના હોઇ શકે: સુપ્રીમ કોર્ટે નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં મરાઠા અનામત રદ કરી દીધું અને કહ્યું કે મરાઠા અનામત 50 ટકાથી વધુ ના હોઇ શકે. સુપ્રીમ કોર્ટે કહ્યું […]

હવે મહારાષ્ટ્રમાં ગુજરાત સહિત આ 6 રાજ્યોમાંથી આવતા લોકો માટે નેગેટિવ RT-PCR રિપોર્ટ ફરજીયાત

મહારાષ્ટ્રમાં આ 7 રાજ્યોમાંથી આવતા મુસાફરો માટે હવે RTPCR નેગેટિવ ફરજીયાત અન્ય રાજ્યોમાંથી નવા સ્વરૂપે દાખલ થતા વાયરસને રોકવા લેવાયું આ પગલું જો કોઇ પ્રોટોકોલનું ઉલ્લંઘન કરશે તો તેને 1,000નો દંડ ફટકારાશે મુંબઇ: દેશમાં હાલમાં કોરોનાની બીજી સૌથી ઘાતક લહેર ચાલી રહી છે. દેશમાં કોરોના વાયરસના નવા કેસ રોજ રેકોર્ડ તોડી રહ્યા છે. પાડોશી રાજ્ય […]

મુંબઇના સિદ્વિવિનાયક મંદિરમાં દર્શન માટે હવે નવા નિયમો, માર્ચથી ઑનલાઇન રજીસ્ટ્રેશન વગર નહીં મળે પ્રવેશ

મુંબઇ અને મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં કોરોનાના કેસ વધતા લેવાયો નિર્ણય 1લી માર્ચથી ગણપતિ ભગવાનના દર્શન માટે ઑનલાઇન રજિસ્ટ્રેશન ફરજીયાત ઓનલાઇન રજીસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તો મંદિરમાં પ્રવેશ નહીં મળે મુંબઇ: મુંબઇ અને મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે ત્યારે કોરોનાના કેસને કારણે શહેરના વિખ્યાત સિદ્વિવિનાયક મંદિરમાં દર્શન કરવા માટેના નવા નિયમો બનાવાયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code