1. Home
  2. Tag "MAHARASHTRA"

લોકસભા ચૂંટણીઃ મહારાષ્ટ્રની સતારા બેઠક ઉપર BJPએ છત્રપતિ શિવાજી મહારાજના વંશજને ટીકીટ આપી

નવી દિલ્હીઃ ભાજપે મંગળવારે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની 12મી યાદી બહાર જાહેર કરી હતી. આ યાદીમાં ચાર રાજ્યોની સાત બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ એવા રાજ્યો છે કે જેના માટે ભાજપે તેના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પંજાબ માટે મહત્તમ ત્રણ ઉમેદવારોના નામ જાહેર કરવામાં […]

લોકસભા ચૂંટણીઃ મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીએ બેઠકોની ફાળવણીની જાહેરાત કરી

ઉદ્ધવ ઠાકરેની શિવસેનાને મળી સૌથી વધારે બેઠકો શિવસેના(ઉદ્ધવ ઠાકરે), NCP (શરદ પવાર) અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની ફાળવણી એકનાથ શિંદે આગેવાનીવાળા ગઠબંધનને આપશે ટક્કર નવી દિલ્હીઃ દેશમાં હાલ લોકસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બની રહ્યો છે. દરમિયાન રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી રહી છે. બીજી તરફ ઈન્ડી ગઢબંધન અને એનડીએ દ્વારા કેટલીક બેઠકો ઉપર […]

કાશ્મીરમાં જમીન ખરીદનાર પ્રથમ રાજ્ય બન્યું મહારાષ્ટ્ર, ગેસ્ટ હાઉસ બનાવવામાં આવશે

મુંબઈઃ મહારાષ્ટ્ર કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં 2.5 એકર જમીન ખરીદવા જઈ રહ્યું છે, આવું કરનાર પ્રથમ રાજ્ય છે. પ્રવાસીઓ માટે અહીં ગેસ્ટ હાઉસ અને સ્ટેટ બિલ્ડિંગ બનાવવામાં આવશે, જેનો ખર્ચ લગભગ 8.16 કરોડ થવાનો અંદાજ છે. મહારાષ્ટ્ર સરકાર શ્રીનગરની બહાર બડગામમાં આ જમીન ખરીદશે. મહારાષ્ટ્ર તેના પ્રવાસીઓ માટે પ્રવાસન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના ઉદ્દેશ્ય સાથે […]

લોકસભા ચૂંટણીઃ ડાંગમાં મહારાષ્ટ્રની સરહદે 13 જેટલી ચેકપોસ્ટ ઉભી કરાઈ

અમદાવાદઃ લોકસભા ચૂંટણી 2024 ને અનુલક્ષીને મહારાષ્ટ્ર રાજ્યની સરહદે આવેલા ડાંગ જિલ્લા પર 13 જેટલી ચેકપોસ્ટ શરૂ કરી કરવામાં આવી છે. ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારી મહેશ પટેલ, જિલ્લા પોલીસ અધિક્ષક યશપાલ જગાણિયા તથા પોલીસ અધિક્ષક એસ. જી. પાટીલ મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલી સરહદ પર 10 જેટલી ચેકપોસ્ટ કાર્યરત કરવામાં આવી છે. તો બાકીની 3 જેટલી […]

મસ્જિદની દિવાલ પર જય શ્રીરામ લખવાથી સર્જાયો તણાવ, પોલીસે કહ્યું- 24 કલાકમાં અપરાધીને પકડી લઈશું

બીડ: એક અજ્ઞાત વ્યક્તિએ મહારાષ્ટ્રના બીડ જિલ્લાની મોટી મસ્જિદની દિવાલ પર ધાર્મિક સૂત્ર લખ્યું. તેનાથી વિસ્તારમાં કોમવાદી તણાવ પેદા થઈ ગયો છે. પોલીસે સોમવારે આ ઘટનાના સંદર્ભે મામલો નોંધ્યો છે. જણાવવામાં આવે છે કે અજ્ઞાત વ્યક્તિએ મસ્જિદની દિવાલ પર જય શ્રીરામ લખ્યું. આ સૂત્ર મોડી સાંજે મજલગાંવમાં મરકજી મસ્જિદની દિવાલ પર લખલું હતું. તેના પછી […]

કાશ્મીરમાં બનશે મહારાષ્ટ્ર ભવન, કેન્દ્રશાસિત પ્રદેશમાં જમીન ખરીદનાર પહેલું રાજ્ય બન્યું મહારાષ્ટ્ર

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાં જમીનની ખરીદી કરી છે. આ જમીન મહારાષ્ટ્ર ભવન બનાવવા માટે લેવામાં આવી છે. તેની સાથે જ મહારાષ્ટ્ર દેસનું એવું પહેલું રાજ્ય બની ગયું છે, જેણે જમ્મુ-કાશ્મીરમાં રાજ્યભવન બનાવવા માટે જમીન ખરીદવાનો નિર્ણય કર્યો છે. સરકાર તરફથી આ જમીન શ્રીનગરના બહારી વિસ્તાર બડગામમાં ખરીદવામાં આવી છે. મહારાષ્ટ્ર કેબિનેટે બુધવારે આ નિર્ણયને મંજૂરી […]

લોકસભા ચૂંટણીઃ મહાવિકાસ અઘાડીમાં જોડાવાનું આમંત્રણ આપનાર ઉદ્ધવ ઠાકરને ગડકરીનો કરારો જવાબ

મુંબઈઃ દેશમાં લોકસભાની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્રીય મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા નીતિન ગડકરીને પણ તેમની સાથે જોડાવા માટે ઓફર કરી છે. જોકે, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ઉદ્ધવ ઠાકરેના નિવેદનને અપરિપક્વ અને હાસ્યાસ્પદ […]

પ્રધાનમંત્રી 27-28 ફેબ્રુઆરીનાં રોજ કેરળ, તમિલનાડુ અને મહારાષ્ટ્રની મુલાકાત લેશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27-28 ફેબ્રુઆરીના રોજ કેરળ, તમિલનાડુ અને મહારાષ્ટ્રની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી 27 ફેબ્રુઆરીનાં રોજ સવારે લગભગ 10:45 વાગે કેરળનાં તિરુવનંતપુરમમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC)ની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સાંજે 5:15 વાગ્યે તમિલનાડુનાં મદુરાઈમાં ‘ઓટોમોટિવ એમએસએમઇ ઉદ્યોગસાહસિકો માટે ભવિષ્યનું સર્જન – ડિજિટલ મોબિલિટી’ કાર્યક્રમમાં સહભાગી થશે. પ્રધાનમંત્રી 28 ફેબ્રુઆરીનાં રોજ સવારે 9:45 વાગે તમિલનાડુનાં થુથુકુડીમાં આશરે રૂ. 17,300 કરોડનાં મૂલ્યની […]

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી મનોહર જોશીનું નિધન, પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો

મુંબઈઃ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી મનોહર જોશીનું નિધન થયું છે. 86 વર્ષની ઉંમરના મનોહર જોશીને હાર્ટ એટેલને પગલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની સારવાર મુંબઈની પીડી હિંદુજા હોસ્પિટલમાં ચાલતી હતી. હોસ્પિટલના જણાવ્યા અનુસાર, તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા હતા અને તેમની હાલત ગંભીર હતી. દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. અંતિમ સંસ્કાર પહેલા અંતિમ દર્શન માટે […]

આપણી પરંપરાગત હેલ્થકેર સિસ્ટમના અભિગમે આધુનિક યુગમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી: ડો. માંડવિયા

પૂર્ણેઃ “આપણી પરંપરાગત હેલ્થકેર સિસ્ટમ્સના નિવારક અને પ્રોત્સાહક અભિગમએ આજે આધુનિક યુગમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે, જેણે તાજેતરના રોગચાળા જેવી કટોકટીમાં પોતાને સહાયક સાબિત કરી છે.” કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન મધુકર રાવ ભાગવતની ઉપસ્થિતિમાં મહારાષ્ટ્રના લાતુરમાં વિવેકાનંદ મેડિકલ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટરની વિવેકાનંદ કેન્સર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code