1. Home
  2. Tag "MAHARASHTRA"

ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ: મહારાષ્ટ્રના જિમ્નાસ્ટ આર્યન દવંદેએ કલાત્મક ઓલ-રાઉન્ડ તાજ જીત્યો

મુંબઈઃ જિમ્નાસ્ટ આર્યન દવંદેએ SDAT એક્વેટિક્સ કોમ્પ્લેક્સ ખાતે કલાત્મક ઓલ-રાઉન્ડ તાજ જીત્યો. આ સાથે ચેમ્પિયન મહારાષ્ટ્રે ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2023માં ગોલ્ડ મેડલનું ખાતું ખોલ્યું હતું. દવંદેએ ઉત્તર પ્રદેશના પ્રણવ મિશ્રાને (72.470 પોઈન્ટ) હરાવીને કુલ 73.200 પોઈન્ટ મેળવીને ટોચનું સ્થાન મેળવ્યું હતું. ઉત્તર પ્રદેશના હર્ષિતે 71.700 પોઈન્ટના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો, જ્યાં છોકરાઓએ વિજેતા નક્કી […]

મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુની આજે પીએમ મોદી મુલાકાત લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે 10:45 વાગ્યે મહારાષ્ટ્રનાં સોલાપુરમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી બપોરે 2:45 વાગ્યે કર્ણાટકનાં બેંગાલુરુમાં બોઇંગ ઇન્ડિયા એન્જિનીયરિંગ એન્ડ ટેકનોલોજી સેન્ટરનું ઉદઘાટન કરશે તથા બોઇંગ સુકન્યા કાર્યક્રમનો શુભારંભ કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી સાંજે 6 વાગે તમિલનાડુમાં ચેન્નાઈમાં ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સ 2023ના ઉદઘાટન સમારંભમાં સહભાગી થશે. પ્રધાનમંત્રી મહારાષ્ટ્રના સોલાપુરમાં એક જાહેર કાર્યક્રમ દરમિયાન […]

મહારાષ્ટ્રનાં નાસિકમાં PM મોદી આજે 27મા રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદઘાટન કરશે

મુંબઈઃ પીએમ નરેન્દ્ર મોદી 12મી જાન્યુઆરીએ મહારાષ્ટ્રના નાસિકમાં 27માં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કરશે અને દેશના યુવાનોને સંબોધિત કરશે. આ વર્ષે, રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી વિવિધ સરકારી વિભાગોના સહયોગથી સમગ્ર ભારતના જિલ્લાઓમાં યુવા બાબતોના વિભાગની તમામ ક્ષેત્રીય સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે. NSS એકમો, NYKS અને ઘણી શૈક્ષણિક સંસ્થાઓના સમર્થન સાથે સમગ્ર દેશમાં ‘MY Bharat’ સ્વયંસેવકો […]

શિંદે જૂથ જ અસલી શિવસેના, મહારાષ્ટ્રના સ્પીકરે આપ્યો પૂર્વ CM ઉદ્ધવ ઠાકરેને મોટો આંચકો

મુંબઈ: શિવસેના વિરુદ્ધ શિવસેનાની લડાઈમાં મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે નિર્ણય એકનાથ શિંદેના પક્ષમાં આપ્યો છે. નાર્વેકરના નિર્ણયથી ઉદ્ધવ ઠાકરેને મોટો આંચકો લાગ્યો છે. નાર્વેકરે કહ્યુ છે કે શિવસેનાના 1999ના બંધારણ મુજબ, ઉદ્ધવ ઠાકરે પાસે એકનાથ શિંદેને ધારાસભ્ય દળના નેતા પદેથી હટાવવાની કોઈ શક્તિ નથી. સ્પીકરે આના પર ચૂંટણી પંચના નિર્ણય પર પણ સંમતિ વ્યક્ત […]

હાજી મલંગ દરગાહ પર મહારાષ્ટ્રમાં વિવાદ, હિંદુ પક્ષ કરે છે મંદિર હોવાનો દાવો- જાણો પુરી કહાની

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ 2 જાન્યુઆરીએ કહ્યુ હતુ કે તે સદીઓ જૂની હાજી મલંગ દરગાહની મુક્તિ માટે પ્રતિબદ્ધ છે. હિંદુવાદી જૂથ આ દરગાહનો મંદિર હોવાનો દાવો કરે છે. આ દરગાહ સમુદ્રતળથી ત્રણ હજાર ફૂટ ઉપર માથેરાનની પહાડીઓ પર મલંગગઢ કિલ્લા પાસે છે. અહીં યમનના 12મી સદીના સફી સંત હાજી અબ્દ ઉલ રહમાનની દરગાહ છે, […]

PM મોદી મહારાષ્ટ્રની લેશે મુલાકાત,છત્રપતિ શિવાજીની પ્રતિમાનું કરશે અનાવરણ

દર વર્ષે 4 ડિસેમ્બરે મનાવવામાં આવે છે નેવી ડે PM મોદી 4 ડિસેમ્બરે મહારાષ્ટ્રની લેશે મુલાકાત છત્રપતિ શિવાજીની પ્રતિમાનું કરશે અનાવરણ દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 ડિસેમ્બર, 2023ના રોજ મહારાષ્ટ્રની મુલાકાત લેશે. વડાપ્રધાન મોદી સાંજે 4:15 વાગ્યે મહારાષ્ટ્રનાં સિંધુદુર્ગ પહોંચશે અને ત્યાં કિલ્લા પર છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરશે. તે પછી વડાપ્રધાન  સિંધુદુર્ગમાં ‘નેવી […]

મહારાષ્ટ્રઃ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને રાજ ઠાકરે વચ્ચે મુલાકાત, શું થઈ ચર્ચા જાણો…

મુંબઈઃ મહારાષ્ટ્રમાં શિવસેનામાં બળવો કરીને એકનાથ શિંદેએ સમર્થકોની સાથે મળીને ભાજપના સહયોગથી સરકાર બનાવી હતી. જેથી ઉદ્રવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના-કોંગ્રેસ અને એનસીપીની સરકાર પડી ગઈ હતી. શિવસેનામાં ઉદ્રવ ઠાકરે અને એકનાથ શિંદે જૂથ વચ્ચે લાંબા સમયથી વિવિધ મુદ્દા ઉપર તકરાર ચાલી રહી છે. દરમિયાન મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરે અને સીએમ એકનાથ શિંદે […]

મહરાષ્ટ્ર જેલના કેદીઓ હવે પાણીપુરી અને આઇસક્રીમના સ્વાદની પણ માણી શકસે મજા, મેન્યૂમાં નવી વાનગીઓ સામેલ

મુંબઈ – હવે મહારાષ્ટ્ર  જેલના કેદીઓ પાણીપુરી અને આઇસક્રીમના સ્વાદ  ની પણ મજા માણી શકશે  કારણ કે  તાજેતરમાં, મહારાષ્ટ્ર જેલ વિભાગ તરફથી એક મોટું અપડેટ આવ્યું છે, વિભાગે જેલની કેન્ટીનમાં ઘણી વસ્તુઓ શામેલ કરી છે. મેન્યૂ માં અનેક વાનગીઓ એડ કરવામાં આવી છે . જાણકારી પ્રમાણે આ ખાવાની વાનગીઓ  કેદીઓ સરળતાથી ખરીદી શકે છે. રાજ્યની તમામ […]

મહારાષ્ટ્રના CM શિંદે સામે અપશબ્દોનો ઉપયોગ કરવા બદલ કેસમાં પૂર્વ મેયર દત્તા દલવીની કરાઇ ધરપકડ

મુંબઈ – મુંબઈના ભૂતપૂર્વ મેયર અને શિવસેના નેતા દત્તા દલવીની મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી  એકનાથ શિંદે વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. ભાંડુપ પોલીસે તેમની સામે ભારતીય દંડ સંહિતાની કલમ 153A(1)(a), 153B(1)(b), 153A(1)(C), 294, 504 અને 505 હેઠળ કેસ નોંધ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, શિવસેના નેતા સંજય રાઉત તેમના કાર્યકર્તાઓ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા […]

મહારાષ્ટ્રમાં તીવ્ર ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી,જાણો કેટલી નોંધાઈ તીવ્રતા

મુંબઈ: મહારાષ્ટ્રમાં આજે સવારે ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.5 માપવામાં આવી હતી. જો કે, ભૂકંપની તીવ્રતા ઘણી ઓછી હતી જેના કારણે તેને બહુ ઓછો અનુભવી શકાયો હતો. આ ભૂકંપ સવારે 5.09 કલાકે આવ્યો હતો. જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.સામાન્ય રીતે લોકો આવા ભૂકંપના આંચકા અનુભવી શકતા નથી. તેમ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code