1. Home
  2. Tag "MAHARASHTRA"

મનોજ જરાંગે મરાઠા આરક્ષણ ખતમ કરી ઉપવાસ સમાપ્ત કર્યા, શિંદે સરકારને 2 મહિનાનો સમય આપ્યો

મુંબઈઃ છેલ્લા કેટલાક દિવસથી મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલન શરુ હતું ત્યારે હવે આ આંદોલન સમેટી લેવામાં આવ્યું છે પ્રાપ્ત માહિતી પ્રમાણે મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણની માંગને લઈને છેલ્લા નવ દિવસથી ઉપવાસ કરી રહેલા મરાઠા નેતા મનોજ જરાંગે પાટીલે પોતાની ભૂખ હડતાળનો અંત કર્યો છે. આ મરાઠા નેતાએ પોતાની માંગણીનો પૂર્મ કરવા માટે મહારાષ્ટ્રની શિંદે સરકારને  બે મહિનાનો […]

મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણ અંગે સર્વપક્ષીય બેઠક બોલાવાઈ પરંતુ આમંત્રણ ન મળતા ઉદ્ધવ ઠાકરે નારાજ

  મુંબઈ- મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલન જોરશોર માં શરૂ છે ત્યારે મહારાષ્ટ્ર સરકારે  વિતેલા દિવસને મંગળવારે મરાઠા આરક્ષણ પર સર્વપક્ષીય બેઠકનું આયોજન કર્યું હતું આ બેઠક ને લઈને  હવે ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના સાંસદ સંજય રાઉતે આ બેઠક પર નિશાન સાધ્યું છે. મરાઠા આરક્ષણને લઈને મંગળવારે મહારાષ્ટ્ર કેબિનેટની સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. રાઉતે કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા […]

પીએમ મોદી આવતીકાલે મહારાષ્ટ્ર અને ગોવાની મુલાકાત લેશે,બહુવિધ વિકાસ યોજનાઓનું કરશે ઉદ્ઘાટન

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26મી ઓક્ટોબર 2023ના રોજ એટલે કે આવતીકાલે મહારાષ્ટ્ર અને ગોવાની મુલાકાત લેશે.બપોરે લગભગ 1 વાગ્યે વડાપ્રધાન અહમદનગર જિલ્લાના શિરડી પહોંચશે, જ્યાં તેઓ શ્રી સાંઈબાબા સમાધિ મંદિરમાં પૂજા અને દર્શન કરશે. તેઓ મંદિરમાં નવા દર્શન કતાર સંકુલનું ઉદ્ઘાટન પણ કરશે. બપોરે લગભગ 2 વાગ્યે વડાપ્રધાન નીલવંદે ડેમનું જલ પૂજન કરશે અને ડેમનું […]

મહારાષ્ટ્ર: બીજેપી નેતા નિલેશ રાણેએ રાજકારણમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

દિલ્હી: કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેના પુત્ર નિલેશ રાણેએ સક્રિય રાજનીતિથી દૂર જવાની જાહેરાત કરી છે અને કહ્યું છે કે તેમને રાજકારણમાં રસ નથી. નિલેશ રાણેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ માહિતી આપી હતી. નિલેશ રાણેએ કહ્યું કે રાજકારણ છોડવાનું બીજું કોઈ કારણ નથી. તેમણે કહ્યું કે હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મને ભાજપ […]

મહારાષ્ટ્રના પુણેમાં ટ્રેનિંગ દરમિયાન એરક્રાફ્ટ ક્રેશ થવાની ઘટના બની, બચાવ કાર્ય શરુ

પૂણેઃ- મહારાષ્ટ્રના પૂણેમાં એરક્રાફ્ટ ક્રેશ થવાની ઘટના આજરોજ રવિવારે સામે આવી છએ પ્રાપ્ત માહિતી પ્રમાણે મહારાષ્ટ્રના પુણેમાં એક ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થયું છે. પુણે ગ્રામીણ પોલીસ અધિકારીએ જણાવ્યું કે પુણેના ગોજુબાવી ગામ પાસે ટ્રેનિંગ સેશન દરમિયાન આ અકસ્માત થયો હતો. આ અકસ્માત અંગે હજુ વધુ માહિતી મળવાની બાકી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ […]

દેશમાં સૌથી વધારે સુપર રિચ મહાનુભાવો મહારાષ્ટ્રમાં વસવાટ કરે છે, બીજા ક્રમે દિલ્હી

નવી દિલ્હીઃ દેશના મોટાભાગના સુપર રિચ મહારાષ્ટ્રમાં વસવાટ કરે છે, જે બાદ રાજધાની દિલ્હીમાં સૌથી વધારે ઘનાઢ્ય વ્યક્તિઓ છે. મહારાષ્ટ્રમાં 391 ધનાઢ્યો વસવાટ કરે છે. રાજધાની દિલ્હી 199 લોકો રિચ  છે જેમની નેટવર્થ 30 ઓગસ્ટ, 2023 સુધીમાં રૂ. 1000 કરોડથી વધુ છે. દિલ્હીના અતિ સમૃદ્ધ લોકો પાસે 16,59,500 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેમાં સૌથી ધનિક […]

મહારાષ્ટ્રના સતારામાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 3.3 ની તીવ્રતા નોંધાઈ

મુંબઈ: મહારાષ્ટ્રના સતારા શહેરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. માહિતી આપતા નેશનલ સિસ્મોલોજી સેન્ટરે જણાવ્યું કે સાતારામાં 3.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. મહારાષ્ટ્રના સતારામાં સોમવારે રાત્રે 11.36 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.3 નોંધવામાં આવી છે. તેનું કેન્દ્ર જમીનથી પાંચ કિમી નીચે હતું. Earthquake of Magnitude:3.3, Occurred on 16-10-2023, 23:36:59 IST, Lat: […]

મહારાષ્ટ્રની હોસ્પિટલમાં દર્દીઓના મોતની સંખ્યા વધી હવે ,31 એ પહોંચ્યો આંકડો

મુંબઈ- મહારાષ્ટ્રના નાંદેડ હોસ્પિટલમાં 24 કલાકમાં 24 મોતના સમાચાર આવ્યા બાદ હવે મૃતકોની સંખ્યા વઘી છે.પ્રાપ્ત વિગત પ્રમાણે મહારાષ્ટ્રના નાંદેડમાં મોતનો મામલો અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી દર્દીઓનો મોતનો આકંડો જાણે વઘતો જ જઈ રહ્યો છે હવે 24 મોત બાદ હોસ્પિટલમાં ચાર બાળકો સહિત વધુ સાત દર્દીઓના મોત થયા છે. છેલ્લા 48 કલાકમાં અત્યાર […]

મહારાષ્ટ્રના થાણે લીફ્ટ પડવાની ઘટના- 40 માળની નવનિર્માણ બિલ્ડિંગની લીફ્ટ પટકાતા 7 કામદારોના મોત

મુંબઈઃ-  મહારાષ્ટ્રના થાણે શહેરના બાલકુમ વિસ્તારમાં રવિવારે સાંજે 40 માળની બિલ્ડિંગની એક નિર્માણાધીન લિફ્ટ ધરાશાયી થવાની દર્દનાક ઘટના બની હબતી આ ઘટનામાં ઓછામાં ઓછા છ કામદારોના મોત થયા હતા અને અન્ય ઘાયલ થયા હતા. આ ઘટનાને લઈને પ્રાપ્ત માહિતી પ્રમાણે  થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના વડા એ જણાવ્યું હતું કે લિફ્ટ 40મા માળેથી અથડાઈને […]

મહારાષ્ટ્રમાં 100 રૂપિયામાં મળશે રાશન કિટ,શિંદે સરકારની ભેટ

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે દિવાળી અને ગણપતિ પહેલા મોટી જાહેરાત કરી છે. સરકારે સમગ્ર રાજ્યમાં 100 રૂપિયામાં રાશન આપવાના નિર્ણયને મંજૂરી આપી દીધી છે. આ રાશન કીટમાં એક કિલો ચણાની દાળ, ખાંડ, રસોઈ તેલ અને સુજી (રવા)નો સમાવેશ થશે. આ રાશન કીટ માત્ર રેશનકાર્ડ ધારકોને જ મળશે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રેશનકાર્ડ ધારકોને આ ભેટ આપી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code