મનોજ જરાંગે મરાઠા આરક્ષણ ખતમ કરી ઉપવાસ સમાપ્ત કર્યા, શિંદે સરકારને 2 મહિનાનો સમય આપ્યો
મુંબઈઃ છેલ્લા કેટલાક દિવસથી મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલન શરુ હતું ત્યારે હવે આ આંદોલન સમેટી લેવામાં આવ્યું છે પ્રાપ્ત માહિતી પ્રમાણે મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણની માંગને લઈને છેલ્લા નવ દિવસથી ઉપવાસ કરી રહેલા મરાઠા નેતા મનોજ જરાંગે પાટીલે પોતાની ભૂખ હડતાળનો અંત કર્યો છે. આ મરાઠા નેતાએ પોતાની માંગણીનો પૂર્મ કરવા માટે મહારાષ્ટ્રની શિંદે સરકારને બે મહિનાનો […]