1. Home
  2. Tag "MAHARASHTRA"

દિલ્હી-મહારાષ્ટ્રમાં કોરોનાએ વધારી ચિંતા,નવા કેસમાં મોટો ઉછાળો

દિલ્હી:દેશમાં કોરોનાની ફૂલ સ્પીડ થઈ ગઈ છે. ફરી એકવાર કેસ ઝડપથી વધવા લાગ્યા છે. રાજધાની દિલ્હી અને મહારાષ્ટ્રમાં સ્થિતિ વધુ વિસ્ફોટક દેખાઈ રહી છે. કેટલાક દિવસો પછી, દિલ્હી અને મહારાષ્ટ્ર બંનેમાં લગભગ 1000 કેસ નોંધાયા છે. ચેપ દરમાં પણ વધારો થયો છે. દિલ્હીની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં 980 કોરોના કેસ સામે આવ્યા છે […]

કોરોનાએ વધારી ચિંતા:મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 328 કેસ નોંધાયા

કોરોનાએ વધારી ચિંતા મહારાષ્ટ્રમાં પણ ચિંતાજનક સ્થિતિ દિલ્હીમાં સંક્રમણનો દર 26%ને પાર હિમાચલ પ્રદેશમાં એક દિવસમાં 422 નવા કેસ દિલ્હી : દેશમાં કોરોનાના કેસ ફરી ઝડપથી વધવા લાગ્યા છે. ઘણા રાજ્યોમાં નવા દર્દીઓની સંખ્યા પણ ભયાનક છે અને ચેપ દરમાં દેખીતો ઉછાળો પણ ચિંતા પેદા કરી રહ્યો છે. દિલ્હી હોય કે મહારાષ્ટ્ર, દરેક જગ્યાએ કેસોમાં […]

કોરોના બન્યો બેકાબૂ,દિલ્હીમાં પોઝિટિવ રેટ 20%,મહારાષ્ટ્રમાં 926 દર્દીઓ મળી આવ્યા

દિલ્હી : ભારતમાં ફરી એકવાર કોરોનાએ જોર પકડ્યું છે. દિલ્હી અને મુંબઈમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ શુક્રવારે દેશમાં કોવિડ-19ની સ્થિતિ અંગે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે કોરોના અંગે કોઈપણ પ્રકારની ઢીલાશ ન રાખવાની સૂચના પણ આપી હતી. રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 […]

મહારાષ્ટ્રઃ 1 એપ્રિલથી મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ટોલમાં 18%નો વધારો

મુંબઈ : મહારાષ્ટ્રમાં મુંબઈ-પુણે એક્સપ્રેસવે સૌથી વ્યસ્ત માર્ગોમાંથી એક છે. અહીંથી દરરોજ લગભગ 1.5 લાખ વાહનો પસાર થાય છે. પરંતુ હવે અહીંથી પસાર થનારા લોકો માટે ખરાબ સમાચાર છે કારણ કે અહીં ટોલ વધી રહ્યો છે. મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MSRDC)ના અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે 1 એપ્રિલથી મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર વાહનોનો ટોલ […]

મહારાષ્ટ્રમાં આજથી મહિલાઓ માટે ખાસ સુવિધા શરુ, બસના ભાડામાં અપાઈ 50 ટકાની છૂટ

મહારાષ્ટ્ર સરકારે મહિલાઓની આપી ખાસ ભેંટ આજથી બસના ભઆડામાં 50 ટકાની મળશે છૂટ મુંબઈઃ- મહિલાઓ માટે અનેક રાજ્ય ઘણી સુવિધાઓ વિકસાવે છે ત્યારે હવે મહારાષ્ટ્ર સરકારે આજથી એક ખાસ સુવિધા ફક્ત મહિલાઓ માટે શરુ કરી છે જેમાં બસના ભાડામાં મહિલાઓને ખાસ છૂટ આપવામાં આવી રહી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે મહારાષ્ટ્ર સરકારે શુક્રવારે રાજ્યની મહિલાઓને મોટી […]

મહારાષ્ટ્રમાં વધ્યા કોરોનાના કેસ,બે લોકોએ જીવ પણ ગુમાવ્યા

મુંબઈ:મહારાષ્ટ્રમાં કોરોનાએ ફરી દસ્તક આપવાનું શરૂ કર્યું છે.ચોંકાવનારી વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કેસ બમણાથી વધુ થયા છે.આટલું જ નહીં મહારાષ્ટ્રમાં પણ બે લોકોએ રોગચાળાને કારણે જીવ ગુમાવ્યા છે.આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે 1.48 લાખ લોકોના મોત થયા છે. મંગળવારે મહારાષ્ટ્રમાં કોરોનાના 155 નવા કેસ સામે આવ્યા છે. આ […]

મહારાષ્ટ્રમાં 6 કફ સિરપ ઉત્પાદકોના લાઇસન્સ સસ્પેન્ડ -નિયમોનું ઉલ્લંઘન કરતા કરાઈ કાર્યવાહી

મહારાષ્ટ્રમાં કફ સિરપ ઉત્પાદકોનો સામે કાર્યયવાહી નિયમોનું ઉલ્લંઘન કરતા 6 ઉત્પાદનોના લાઈસન્સ રદ મુંબઈઃ  છેલ્લા ઘણા સમયથી ભારતની કફ સિરપ કંપનીઓ વિવાદ છે ત્યારે મહારાષ્ટ્રમાં પણ કફ સિરપની કંપનીઓ પર તવાઈ બોલાવવામાં આવી છે. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન મંત્રી સંજય રાઠોડે શુક્રવારે વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી ના ધારાસભ્ય આશિષ શેલાર અને અન્યોની કોલિંગ ધ્યાન નોટિસનો […]

મહારાષ્ટ્રના આ બે જિલ્લાના નામ બદલવામાં આવ્યા,કેન્દ્રએ શિંદે સરકારની ભલામણને આપી મંજૂરી

મુંબઈ:કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રના બે જિલ્લા ઔરંગાબાદ અને ઉસ્માનાબાદને બદલવાની મંજૂરી આપી છે. એટલે કે હવેથી ઔરંગાબાદને છત્રપતિ સંભાજીનગર અને ઉસ્માનાબાદને ધારાશિવ તરીકે ઓળખવામાં આવશે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી.તેમણે ટ્વીટ કર્યું કે એકનાથ શિંદેના નેતૃત્વમાં સ્થપાયેલી સરકારે ઔરંગાબાદ અને ઉસ્માનાબાદનું નામ બદલી નાખ્યું છે. ઔરંગાબાદ અને ઉસ્માનાબાદના નામ બદલવાની […]

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહારાષ્ટ્રની બે દિવસીય મુલાકાતે જશે,જાણો કાર્યક્રમનું સંપૂર્ણ શેડ્યૂલ

દિલ્હી:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ સપ્તાહના અંતમાં મહારાષ્ટ્રની બે દિવસીય મુલાકાતે છે.આ દરમિયાન તેઓ નાગપુરમાં બાબાસાહેબ ભીમરાવ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપશે, જમ્મુ-કાશ્મીરમાં શહીદ થયેલા સૈનિકોના બાળકો સાથે વાતચીત કરશે અને કોલ્હાપુરમાં એક રેલીને સંબોધશે.શનિવારથી શરૂ થતી તેમની મુલાકાતના પ્રથમ દિવસે શાહ દીક્ષા ભૂમિ ખાતે આંબેડકરને શ્રદ્ધાંજલિ આપશે.આંબેડકરે તેમના અનુયાયીઓ સાથે અહીં બૌદ્ધ ધર્મ અપનાવ્યો. શાહ નાગપુરના […]

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ આપ્યું રાજીનામું,આ 13 રાજ્યોમાં મોટો ફેરફાર

દિલ્હી:ભારતના રાષ્ટ્રપતિએ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી અને લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર રાધા કૃષ્ણન માથુરના રાજીનામાનો સ્વીકાર કરી લીધો છે.આ સિવાય રાષ્ટ્રપતિએ 13 રાજ્યપાલ અને લેફ્ટનન્ટ ગવર્નરની નિમણૂક કરી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઝારખંડના રાજ્યપાલ રમેશ બૈસને મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા છે.આ સિવાય ગુલાબચંદ કટારિયાને આસામના રાજ્યપાલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી શિવ પ્રતાપ શુક્લાને હિમાચલ પ્રદેશના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code