1. Home
  2. Tag "MAHARASHTRA"

મહારાષ્ટ્રના સરહદી વિસ્તારના 12 જેટલાં ગામોના લોકોએ ગુજરાત સાથે જોડાવાની માગ કરી,

અમદાવાદઃ ડાંગ જિલ્લાની સરહદીય વિસ્તારને જોડતા મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લાના સુરગાણા તાલુકાના 12 જેટલા ગામોના ગ્રામજનોએ પ્રાથમિક સુવિધાઓ ન પૂરી પાડતા મહારાષ્ટ્ર સરકાર સામે આંદોલનનું રણસિંગુ ફૂંક્યું હતું. સરહદીય સંઘર્ષ સમિતિનું ગઠન કરી બેઠકોનો દોર શરૂ કરતાં રાજકીય માહોલના ગરમાવવા સાથે વહીવટી તંત્રમાં દોડધામ મચી હતી.ગુજરાતના સરહદી વિસ્તાર અને ડાંગની સરહદ પર આવેલા મહારાષ્ટ્રના 12 […]

PM મોદી 11 ડિસેમ્બરે મહારાષ્ટ્રની લેશે મુલાકાત,નાગપુર-મુંબઈ એક્સપ્રેસ વેનું કરશે ઉદ્ઘાટન

મુંબઈ:મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શનિવારે જણાવ્યું હતું કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં 11 ડિસેમ્બરે મુંબઈ-નાગપુર સમૃદ્ધિ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરશે.ફડણવીસે કહ્યું કે વડાપ્રધાન નાગપુરથી શિરડી સુધીના પૂર્ણ થયેલા ભાગનું ઉદ્ઘાટન કરશે, જ્યારે એક્સપ્રેસ વેનો બાકીનો ભાગ આગામી છ મહિનામાં તૈયાર થઈ જશે. ‘હિન્દુ હ્રદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે મહારાષ્ટ્ર સમૃદ્ધિ મહામાર્ગ’ એ છ લેનનો એક્સેસ-નિયંત્રિત હાઇવે […]

મહારાષ્ટ્રમાં સરકાર માટે નવો પડકાર,કોરોના પછી હવે આ બીમારીથી લડવુ પડશે

મુંબઈ: મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ઓરીનો કહેર યથાવત છે.ઓરીના કારણે અત્યાર સુધીમાં 14 બાળકોના મોત થયા છે.ઓરીના સંક્રમિત કેસોનો આંકડો 11 હજાર 390ને પાર થઈ ગયો છે. સંક્રમણથી ફેલાયેલી આ બીમારીએ આ વર્ષે ખૂબ જ ખતરનાક સ્વરૂપ ધારણ કર્યું છે.2022માં ઓરીના સંક્રમણની ઝડપમાં 74 ટકાનો વધારો થયો છે.તે ખાસ કરીને પાંચ વર્ષથી નાના બાળકોમાં ફેલાય છે.તે […]

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ પદ છોડવાની ઈચ્છા વ્યક્ત કરી – શિવાજી મહારાજ સાથે જોડાયેલી છે બાબત, જાણો શું છે મામલો

મહારાષ્ટ્રના રાજ્યપાલે પદ છોડવાની જતાવી ઈચ્છા આ પહેલા શિવસેનાના શિંદે જૂથે તેમના નિવેદન પર વિવાદ છેડ્યો હતો મુંબઈઃ છેલ્લા કેટલાક દિવસથી મહારાષ્ટ્રના રાજ્યપાલે શિવાજી મહારાજની સરખામણી મંત્રી નિતીન ગડકરી સાથે કરી હતી ત્યારથી વિવાદ વકર્યો હતો અને શિવસેનાના એમએલએ એ મહારાષ્ટ્રના રાજ્યપાલને કહ્યું હતું કે તેમને જ્યારે ઈતિહાસની ખબર જ નથી તો તેમણે આ પદ […]

મહારાષ્ટ્રના નાસિકમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 3.6ની તીવ્રતા નોંધાઈ

 મહારાષ્ટ્રમાં ભૂકંપના આંચકા 3.6ની નોંધાઈ તીવ્રતા કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર નહીં મુંબઈ:મહારાષ્ટ્રના નાસિકમાં બુધવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.ભૂકંપ સવારે 4.04 કલાકે આવ્યો હતો.ભૂકંપની તીવ્રતા 3.6 હતી. ભૂકંપનું કેન્દ્ર જમીનથી 5 કિમી અંદર હતું.જોકે આવેલા ભૂકંપના કારણે કોઈ જાનહાનિ કે જાનમાલને નુકસાન થયાને સમાચાર સામે આવ્યા નથી. આ પહેલા મંગળવારે લદ્દાખના લેહ અને કારગીલમાં […]

મહારાષ્ટ્રઃ નકલી પિસ્તા બનવવાના કૌભાંડનો પર્દાફાશ, ફેકટરી ઉપર પોલીસના દરોડા

મુંબઈઃ કેટલાક વેપારીઓ કમાવી લેવાની લ્હાયમાં ખાદ્યચીજવસ્તુઓમાં ભેળસેળ કરીને લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતા અચકાતા નથી. અગાઉ અવાર-નવાર ખાદ્યસામગ્રીમાં ભેળસેળની ઘટના સામે આવી છે. દરમિયાન મહારાષ્ટ્રના નાગપુરમાં નકલી પિસ્તા બનાવવાની ફેકટરી ઝડપાતા તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે. ફેકટરીમાં મગફળીને કમિકલયુક્ત ટ્રીટ કરીને પિસ્તા બનાવવામાં આવતા હતા. રૂ. 100ના ભાવે પ્રતિકિલો મગફળીની ખરીદી કર્યા બાદ […]

NCP ના દિગ્ગજ નેતા શરદ પવારની તબિયત બગડી – મુંબઈની હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરાયા

એનસીપી નેતા શરદ પવારની તબિયતક લથડી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં કરાયા એડમિટ મુંબઈઃ- મહારાષ્ટ્રમાં ેનસીપીના દિગ્ગજ નેતા એવા શરદ પવારને લઈને એક સમાચાર સામે આવી રહ્યા છે, તેમની તબિયત અચાનક ખરાબ થતા તેઓને તાત્કાલિક ઘોરણે મુંબઈ સ્થિત બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર અર્થે ધાખલ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગત પ્રમાણે તેઓને  81 વર્ષીય ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રીને […]

એકનાથ શિંદે જૂથના તમામ ધારાસભ્યો અને 10 સાંસદોને Y+  કેટેગરીની અપાઈ સુરક્ષા – MVA રાજકારણીઓ પાસેથી સુરક્ષા કવચ પાછુ ખેંચવામાં આવ્યું

મહારાષ્ટ્ર સરકારના તમામ એમએલએને મળી Y+  કેટેગરીની સુરક્ષા 10 સાંસદોને પણ આ સુરક્ષા પ્રદાન કરાઈ MVA રાજકારણીઓ માટે સુરક્ષા કવચ પાછું ખેંચવામાં આવ્યું મુંબઈઃ- મહારાષ્ટ્રની એકનાથ શિંદેની સરકારના જૂથની સુરક્ષામાં વધારો કરવમાં આવ્યો છે,મળતી વિગત પ્રમાણે મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ ચાલુ વચ્ચે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળના રાજ્યના ગૃહ વિભાગે મુખ્યમંત્રી એકનાથ શિંદેના જૂથના શિવસેનાના […]

મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડીના 25 નેતાઓની સુરક્ષા વ્યવસ્થા હટાવાઈ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં હાલની શિંદે સરકારે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) અને કોંગ્રેસના મહા વિકાસ અઘાડી (એમવીએ) ગઠબંધનના 25 નેતાઓનું ‘વર્ગીકૃત’ સુરક્ષા કવચ હટાવી દીધું છે. સરકારના આ નિર્ણયને પગલે 25 નેતાઓને તેમના ઘરની બહાર કે એસ્કોર્ટની બહાર કાયમી પોલીસ સુરક્ષા નહીં મળે. ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, સુરક્ષાની સ્થિતિનું મૂલ્યાંકન કર્યા […]

મહારાષ્ટ્રઃ અંડરવર્લ્ડ સાથે જોડાયેલા લોકો અને તેમની સંપત્તિની યાદી તૈયાર કરવા પોલીસેને આદેશ

મુંબઈઃ મહારાષ્ટ્રના ગૃહમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્ર પોલીસને રાજ્યમાં અંડરવર્લ્ડ સાથે સંકળાયેલા તમામ લોકોની સંપત્તિની યાદી બનાવવાનો નિર્દેશ આપ્યો છે. ગૃહમંત્રીને આ યાદીમાં દાઉદ ઈબ્રાહિમ, છોટા શકીલ, સલીમ ફળ અને અન્ય ઘણા લોકોની સંપત્તિની વિગતો એકત્ર કરવા માટે કહેવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં અંડરવર્લ્ડ લોકોની સંપત્તિ પોલીસના રડાર પર છે. સુત્રોના જણાવ્યા અનુસાર, રિયલ એસ્ટેટના ધંધામાં અંડરવર્લ્ડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code