1. Home
  2. Tag "MAHARASHTRA"

પીએમ મોદી આવતીકાલે મહારાષ્ટ્રની લેશે મુલાકાત,પુણેમાં સંત તુકારામ મંદિરનું કરશે ઉદ્ઘાટન

પીએમ મોદી મહારાષ્ટ્રની લેશે મુલાકાત પુણેમાં સંત તુકારામ મંદિરનું કરશે ઉદ્ઘાટન મુંબઈ સમાચારના દ્વિશતાબ્દી મહોત્સવમાં પણ લેશે ભાગ મુંબઈ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 જૂને મહારાષ્ટ્રની મુલાકાત લેશે.વડાપ્રધાન બપોરે લગભગ 1:45 વાગ્યે પૂણેના દેહુમાં જગતગુરુ શ્રીસંત તુકારામ મહારાજ મંદિરનું ઉદ્ઘાટન કરશે.સાંજે લગભગ 4:15 વાગ્યે મુંબઈમાં રાજભવન ખાતે જલ ભૂષણ બિલ્ડિંગ અને ક્રાંતિકારીઓની ગેલેરીનું ઉદ્ઘાટન કરશે.ત્યારબાદ, સાંજે લગભગ […]

રાજ્યસભા ચૂંટણીઃ મહારાષ્ટ્ર સહિત ચાર રાજ્યોના વિધાનસભામાં મતદાન

નવી દિલ્હીઃ રાજ્યસભાની કુલ 57 બેઠકો ખાલી થઈ હતી. જે પૈકી 41 બેઠક ઉપર ઉમેદવારોનો બીનહરિફ વિજેતા થયાં હતા. જ્યારે હરિયાણા, રાજસ્થાન, મહરાષ્ટ્ર અને કર્ણાટકની કુલ 16 બેઠકો ઉપર મતદાન ચાલી રહ્યું છે. દરમિયાન રાજસ્થાનના મુખ્યમંત્રી ગહેલોતે જણાવ્યું હતું કે, ભાજપાએ કોઈ કારણ વગર આ ચૂંટણી કરાવી છે, જ્યારે મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપીમાં નારાજગી સામે […]

મહારાષ્ટ્રમાં કોરોનાએ ફરી વધારી ચિંતા,એક સપ્તાહમાં સંક્રમણના કેસ બમણા થયા,ચોમાસાને કારણે સ્થિતિ વણસી શકે છે 

મહારાષ્ટ્રમાં કોરોનાએ ફરી વધારી ચિંતા એક સપ્તાહમાં સંક્રમણના કેસ બમણા થયા ચોમાસાને કારણે સ્થિતિ વણસી શકે છે  મુંબઈ:મહારાષ્ટ્રમાં શનિવારે કોરોના વાયરસ સંક્રમણના 1,357 નવા કેસ નોંધાયા છે, જ્યારે મહામારીને કારણે એક વ્યક્તિનું મોત થયું છે.રાજ્યના આરોગ્ય વિભાગે આ માહિતી આપી છે.મહારાષ્ટ્રમાં માત્ર એક સપ્તાહમાં જ કોરોનાના કેસ બમણા થઈ ગયા છે.એક સપ્તાહ પહેલા તે 500-600 […]

મહારાષ્ટ્રના આ જિલ્લાઓમાં વધી રહ્યા છે સંક્રમણના કેસો, આરોગ્ય મંત્રીની અપીલ – ધ્યાન રાખો અને માસ્ક લગાવો

આ જિલ્લાઓમાં વધી રહ્યા છે સંક્રમણના કેસો આરોગ્ય મંત્રીએ કરી અપીલ ધ્યાન રાખો અને માસ્ક લગાવો મુંબઈ:મહારાષ્ટ્રના આરોગ્યમંત્રી રાજેશ ટોપેએ કહ્યું છે કે,રાજ્યના તે જિલ્લાઓમાં લોકોએ માસ્ક પહેરવા સહિત સાવચેતી રાખવી જોઈએ, જ્યાં કોરોના વાયરસના ચેપના દરરોજના કેસ વધી રહ્યા છે.સત્તાવાર આંકડાઓ અનુસાર, મહારાષ્ટ્રમાં શનિવારે કોવિડ-19ના 529 નવા કેસ નોંધાયા હતા, પરંતુ આ સમયગાળા દરમિયાન […]

મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં ગમખ્વાર અકસ્માતઃ 9ના મોતની આશંકા

મુંબઈઃ મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં પૂરઝડપે પસાર થતી ટ્રક અને ડીઝલ ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયા બાદ આગ લાગી હતી. આ દૂર્ઘટનામાં ટ્રકના ચાલક સહિત 9 વ્યક્તિઓના મોત થયાનું આશંકા સેવાઈ રહી છે. મૃતકોમાં ટ્રક ચાલક ઉપરાંત મોટા ભાગના શ્રમજીવીઓ હોવાનું જાણવા મળે છે. પ્રાથમિક માહિતી અનુસાર ચંદ્રપુર પાસે ટ્રક અને ટેન્કર વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો […]

નાગપુરના રેલ્વે સ્ટેશન પાસેથી જિલેટિન સ્ટિક અને ડેટોનેટર મળી આવ્યું

નાગપુરના સ્ટેશ પાસે જિલેટિન સ્ટિક ઝપ્ત કરાઈ આ સાથે જટેડોનેટર પણ પોલીસને મળી આવ્યું નારાક ઈરાદા બન્યા નિષ્ફળ  મુંબઈઃ- વિતેલા દિવસની સાંજ મોહાલી ખાતે પંજાબ ઈનિટેલિજેન્સ બ્યૂરો પર રોકેટ જેવી વ્સતુ વડે હુમલો કરવાની ઘટના બનની હતી ત્યારે હવે મહારાષ્ટ્રમાં પણ શાંતિ ભંગ કરવાનો પ્રયાસ નિષ્ફળ બનાવામાં આવ્યો છે પ્રાપ્ત જાણકારી પ્રમાણે મહારાષ્ટ્રના નાગપુર રેલ્વે […]

મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર વિવાદ વકર્યોઃ હનુમાન ચાલીસાનું પઠન કરતા મનસેના કાર્યકરોની અટકાયત

મુંબઈઃ મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકરના મુદ્દે વિવાદ વકર્યો છે. તેમજ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ મસ્જીદોમાંથી લાઉડસ્પીકર ઉતારી લેવા માટે ચિમકી ઉચ્ચારી હતી. દરમિયાન આજે મનસેના કાર્યકરોએ વિવિધ સ્થળો ઉપર હનુમાન ચાલીસા કરી હતી. બીજી કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે સમગ્ર મહારાષ્ટ્રમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. દરમિયાન કેટલાક સ્થળો ઉપર મહારાષ્ટ્ર […]

ઔરંગાબાદમાં રાજ ઠાકરેએ શરદ પવાર પર સાધ્યું નિશાન, કહી આ વાત

મુંબઈ: મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર હટાવવાના મુદ્દે છેલ્લા કેટલાક સમયથી મહારાષ્ટ્ર નવનિર્માણના ચીફ રાજ ઠાકરે ચર્ચામાં રહે છે, આવામાં તેમણે હવે વધુ એક નિશાન શરદ પવાર પર સાધ્યું છે અને રાજકીય  વાતાવરણને વધારે ગરમ કરી દીધું છે. રાજ ઠાકરેએ પોતાના સંબોધનમાં વધુમાં કહ્યું કે, આજે ઘરે જઈને યુટ્યુબ પર જુઓ કે શું પવાર સાહેબે ક્યારેય છત્રપતિ શિવાજી […]

મહારાષ્ટ્ર પોલીસને મળી સફળતાઃ મુંબઈ-આગ્રા હાઈવે પર સર્ચઓપરેશન દરમિયાન સ્કોર્પિયોમાંથી મોટી સંખ્યામાં તલાવારો ઝપ્ત કરાઈ

મહારાષ્ટ્રમાં ઘડાઈ રહ્યું હતું કંઈક કાવતરુ હાઈવેર પરથી સ્કોર્પિયો કારમાંથઈ માટી સંખ્યામાં તલવાર ઝપ્ત કારઈ આ સાથે જ કેટલાક હથિયારો પોલીસે ઝપ્ક કર્યા   મુંબઈ- દેશભરમાં હાલ ઘણા વિવાદો ચાલી રહ્યા છએ કર્ણાટકનો હિજાબ વિવાદ બાદ લાઉડ સ્પિકરનો વિવાદ વકર્યો છે ત્યારે આવી સ્થિતિમાં દિલ્હીમાં શાંતિને ડોહળાવાના પમ પ્રયાસ થયા હતા ત્યારે હવે મહારાષ્ટ્રની શાંતિને […]

મહારાષ્ટ્રઃ ગુપ્ત ખજાના માટે દીકરીની બલી આપવા પિતા અને તાંત્રિકે રચેલા કાવતરાનો પર્દાફાશ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ગુપ્ત ખજાના અંગે તાંત્રિકની લાલચમાં ફસાયેલો શખ્સ પોતાની 18 વર્ષની દીકરીની બલી આપવા તૈયારી કરી રહ્યો હતો. એટલું જ નહીં ઘરમાં દીકરીને દફનાવવા માટે ખાડો ખોદયો હતો. જો કે, સમગ્ર ઘટના અંગે પીડિતાએ પોતાના મિત્રને જાણ કરતા સમગ્ર ઘટના પોલીસ સમક્ષ પહોંચી હતી અને પોલીસે પીડિતાના પિતા અને તાંત્રિક સહિત 9 આરોપીઓને ઝડપી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code