1. Home
  2. Tag "MAHARASHTRA"

ઓમિક્રોને વધારી ચિંતા,કર્ણાટક-ગુજરાત બાદ હવે મહારાષ્ટ્રમાં પણ દસ્તક,દેશમાં આ વેરિયન્ટનો ચોથો કેસ  

ઓમિક્રોન વેરિયન્ટે વધારી ચિંતા મહારાષ્ટ્રમાં એક કેસ નોંધાયો દેશમાં આ પ્રકારનો ચોથો કેસ મુંબઈ:મહારાષ્ટ્રમાં કોરોનાના નવા ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત વ્યક્તિની પુષ્ટિ થઈ છે.મુંબઈને અડીને આવેલા કલ્યાણ-ડોમ્બિવલી વિસ્તારમાં એક 33 વર્ષીય વ્યક્તિ કલ્યાણ-ડોમ્બિવલી નિવાસી ઓમિક્રોનથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. 24 નવેમ્બરે આ વ્યક્તિ દક્ષિણ આફ્રિકાના કેપટાઉનથી દુબઈ થઈને દિલ્હી આવ્યો હતો.દિલ્હીથી ફરી મુંબઈ પહોંચ્યો. મહારાષ્ટ્રના […]

રેલ્વેએ આપી રાહત- હવે 50 ના બદલે ફરીથી 10 રુપિયામાં મળશે પ્લેટફોર્મ ટિકીટ 

પ્લેટફોર્મ ટિકીના ભાવ ફરી ઘટાડવામાં આવ્યા કોરોનાને લઈને 50 રુપિયા હતા હવે 10 કરવામાં આવ્યા   મુંબઈઃ- કોરોના મહામારી દરમિયાન ભારતીય રેલ્વેએ સંક્રમણને ધ્યાનમાં રાખીને લોકોની વધુ ભીડ એકત્ર ન થાય તે માટે લાગુ કરાયેલા પ્રતિબંધોને હળવા કરવાનું શરૂ કરી દીધું છે. આ બાબતે સમાચાર છે કે મધ્ય રેલવેએ પ્લેટફોર્મ ટિકિટના ભાવ ઘટાડવાનો નિર્ણય લીધો […]

જો તમે પણ મહારાષ્ટ્રની મુલાકાતે જવાના છો તો અહીં આ ઐતિહાસિક સ્થળો જોવાનું ભૂલશો નહીં

મહારાષ્ટ્ર ફરવા જવાનું વિચારી રહ્યા છો તો આ ઐતિહાસિક સ્થળો જોવાનું ભૂલશો નહીં આ સ્થળો તમને ગમી જાય એવા છે ઐતિહાસિક મરાઠા સામ્રાજ્યનું જન્મસ્થળ, મહારાષ્ટ્ર ભારતના ઇતિહાસ સાથે ગાઢ રીતે સંકળાયેલું છે. મરાઠાઓની બહાદુરી વિશે બધા જાણે છે. મહારાષ્ટ્રમાં આજે પણ આ સામ્રાજ્યોના રાજાઓ દ્વારા બાંધવામાં આવેલા કિલ્લાઓ, ગુફાઓ, કબરો અને બીજા ઘણા બધા છે, […]

મહારાષ્ટ્રમાં કોરોના વકર્યો – છેલ્લા 1 દિવસમાં 833 નવા કેસો સામે આવ્યા, 15ના મોત

મહારાષ્ટ્રમાં કોરોના વકર્યો 833 નવા કેસ સામે આવતા ચિંતાનો વિષય   મુંબઈઃ- દેશભરમાં વિતેલા વર્ષથી શરુ થયેલી કોરોના મહામારી હાલ પણ યથાવત છે, દેશનાકેટલાક રાજ્યોમાં આજે પણ કોરોનાના છૂટાછવાયા કેટલાક કેસો નોંધાતા રહેતા હોય છેત્યારે મહારાષ્ટ્ર રાજ્યમાં પમ ફરી એક વખત કોરોના વકર્યો છે. જો મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો અહીં  833 […]

મહારાષ્ટ્રના રત્નાગિરીમાં ભૂકંપના આંચકા – રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.0 નોંધાઈ

મહારાષ્ટ્રના રત્નાગિરીમાં ભૂકંપના આચંકા રિક્ટર સ્કેલ પર તિવ્રતા 4 નોંધાઈ મુંબઈઃ- દેશના કેટલાક વિસ્તારોમાં અવાન નવાર ભૂકંરની ઘટનાો સામે આવતી રહેતી હોય છે, છેલ્લા ઘણા દિવસોથી દેશના જૂદા જૂદા વિસ્તારોમાં ભૂકંપની ઘટનાઓ બનતી જોવા મળી છે,ત્યારે આજે ફરી એક વખત મહરાષ્ટ્રમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી પ્રમાણે મહારાષ્ટ્રના રત્નાગીરીમાં આજરોજ સોમવારે સવારે ભૂકંપનો આંચકો […]

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં પોલીસ સાથે અથડામણમાં આઠ નકસલવાદી ઠાર મરાયાં

જંગલમાં છુપાયા હોવાની માહિતી મળી હતી પોલીસ ઉપર નક્સલવાદીઓએ હુમલો કર્યો હતો મોડે સુધી પોલીસ અને નક્સલીઓ વચ્ચે ચાલી અથડામણ મુંબઈઃ દેશમાં ભાંગફોડની પ્રવૃતિ આચરનારા આતંકવાદીઓ અને નક્સલવાદીઓ સામે સુરક્ષા એજન્સીઓએ અભિયાન શરૂ કર્યું છે. દરમિયાન મહારાષ્ટ્રના ગઢચિરોલીના જંગલમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં આઠેક નક્સલવાદીઓને ઠાર મારવામાં આવ્યાં હોવાનું જાણવા મળે […]

દેવભૂમિ દ્વારકાઃ ડ્રગ્સનો જથ્થો મહારાષ્ટ્ર મોકલવાનો હતો, વધારે બે આરોપીઓની ધરપકડ

અમદાવાદઃ દેવભૂમિ દ્રારકામાંથી ઝડપાયેલા કરોડોના ડ્રગ્સ પ્રકરણમાં સલાયાના બે ભાઈઓની સંડોવણી સામે આવી હતી. જેથી પોલીસે તેમની અટકાયત કરીને પૂછપરછ કરતા તેમની પાસેથી પણ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. ડ્રગ્સનો જથ્થો મહારાષ્ટ્ર મોકલવાનો હોવાનું પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતું. આમ સમગ્ર પ્રકરણમાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરીને સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવાની કવાયત તેજ બનાવી છે. પ્રાપ્ત […]

ગરીબી સામે ‘મા’ ની મમતા બની લાચાર – માત્ર 3 દિવસના પોતાના બાળકને 1.78 લાખમાં વેચી દેવા મજબૂર બની

એક મામાતની લાચારી તો જૂઓ ગરિબીના કારણે પોતાનું જ બાળક 1.78 લાખમાં વેચી દીધુ મુંબઈઃ- મહારાષ્ટ્ર રાજ્યમાં તાજેતરમાં જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે,અહમદનગર જીલ્લાના શેરડી શહેરની આ ઘટના છે, જેમાં એક મહિલાએ પોતાની અતિશય કંગાળ સ્થિતી અને ગરીબીને કારણે પોતાના જ ત્રણ વર્ષના બાળકને મુંબઈના એક વ્યક્તિને 1 લાખ 78 હજારમાં કથિત રીતે […]

મહારાષ્ટ્રના આ કોર્પોરેશનમાં કોરોનાની રસી નહીં લેનાર કર્મચારીને નહીં ચુકવાય પગાર

મુંબઈઃ મહારાષ્ટ્રના થાણે મહાનગરપાલિકા (ટીએમસી)એ કોવિડ-19 વિરોધી રસીનો પ્રથમ ડોઝ નહીં લેનાર કર્મચારીઓને વેતન નહીં આપવાનો નિર્ણય લેવાયો છે. ટીએમસીના સિનિયર અધિકારીઓએ એક બેઠકમાં આ નિર્ણય લીધો છે. બેઠકમાં મહાનગરપાલિકાના આયુક્ત ડો. વિપિન શર્મા અને થાણેના મેયર નરેશ મ્હાસ્કે પણ ઉપસ્થિત રહ્યાં હતા. સુત્રોના જણાવ્યા અનુસાર મનપાના જે કર્મચારીઓએ રસીનો પ્રથમ ડોઝ નહીં લીધો હોય […]

મહારાષ્ટ્રમાં શિયાળાના પ્રારંભે જ વરસાદી માહોલ, માવઠાથી તૈયાર થયેલા ખરીફ પાકને નુકશાન

મુંબઈઃ અરબી સમુદ્રમાં સર્જાયોલા લો પ્રેશરને કારણે મહારાષ્ટ્રમાં શિયાળાના પ્રારંભે જ વરસાદી માહોલ સર્જાયો છે. મહારાષ્ટ્રના કેટલાક  વિસ્તારમાં આજે માવઠું થતાં તૈયાર થયેલા અને માર્કેટયાર્ડમાં  પડેલા ખરીફ પાકને નુકશાન થયું હતું. ભારતીય હવામાન વિભાગના આગાહીને પગલે મહારાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. શુક્રવાર સાંજથી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ શરૂ થયો હતો. મુંબઈ, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code