1. Home
  2. Tag "MAHARASHTRA"

વાંચો આ રેલવે સ્ટેશન વિશે જ્યાં તમારે મહારાષ્ટ્રથી ટિકિટ લઇને ગુજરાતથી ટ્રેન પકડવી પડશે

નવી દિલ્હી: અત્યારસુધી તમે અનેક દેશોની સરહદો અડી અડીને હોય અને બોર્ડર પારસ્પરિક જોડાયેલી હોય તેવી અનેક તસવીરો જોઇ હશે. પરંતુ શું તમે ક્યારેક ભારતનું એક રેલવે સ્ટેશન દેશના બંને રાજ્યોમાં હોય તેવું સાંભળ્યું છે? ચોંકી ગયા ને? જો કે આ હકીકત છે. ભારતમાં એક એવું રેલવે સ્ટેશન છે જેનો અડધો હિસ્સો ગુજરાતમાં અને અડધો […]

મહારાષ્ટ્ર જતી બસનાં ભાડાંમાં 17 ટકા સુધીનો વધારો પણ, ગુજરાતમાં વધારે ભાડું નહીં ચૂકવવું પડે

અમદાવાદઃ ડીઝલના ભાવમાં તેતિંગ વધારા બાદ મહારાષ્ટ્ર એસટી નિગમે બસના ભાડાંમાં 17 ટકાનો વધારો કર્યો છે. જોકે, ગુજરાત એસટી નિગમે બસ ભાડામાં વધારો કર્યો નથી. એટલે મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાં એસટી ભાડા ઓછા છે. મહારાષ્ટ્રની એસટી બસો ગુજરાતના શહેરો સાથે કનેક્ટેડ છે, એટલે વલસાડ, વડોદરા, અમદાવાદ, સુરત સહિતના શહેરો સાથે મુંબઈ, જલગાંવ સહિતના શહેરો સુધીની મહારાષ્ટ્રની […]

ગુજરાતમાં 100 વાહનોની ચોરીના ટાર્ગેટ સાથે આવેલી ગેંગ ઝડપાઈઃ 5 મિનિટમાં કાર લઈ થઈ જતા પલાયન

અમદાવાદઃ મેગાસિટી અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોમાં વાહન ચોરીના બનાવોમાં વધારો થયો છે. બીજી તરફ પોલીસ દ્વારા ગુનેગારોને ઝડપી લેવા માટે કવાયત તેજ બનાવવામાં આવી છે. દરમિયાન મોટરકારની ચોરી કરતી ટોળકીને ક્રાઈમબ્રાન્ચે ઝડપી લીધી હતી. આ ટોળકી નકલી ચાવીની મદદથી ગણતરીની મીનિટોમાં જ કારની ઉઠાંતરી કરતી હતી. એટલું જ નહીં ચોરેલી મોટરકારને રાજસ્થાનમાં બારોબાર વેચી મારતા […]

22 ઑક્ટોબરથી મહારાષ્ટ્રમાં સિનેમાઘરો 50 ટકા ક્ષમતા સાથે ખુલશે, સરકારે SOP જાહેર કરી

મહારાષ્ટ્રમાં ઘટતા કોરોના કહેર વચ્ચે ઉદ્વવ ઠાકરે સરકારનો નિર્ણય મહારાષ્ટ્રમાં 22 ઑક્ટોબરથી સિનેમા હોલ અને મલ્ટીપ્લેક્સ ખોલવાની પરવાનગી અપાઇ આ અંગે SOP પણ જાહેર કરાઇ મુંબઇ: મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર હવે ધીરે ધીરે ઓછો થઇ રહ્યો છે ત્યારે હવે ત્યાં રાજ્ય સરકારો પણ પ્રતિબંધો હળવા કરી રહી છે. હવે મહારાષ્ટ્રમાં 22 ઑક્ટોબરથી સિનેમા હોલ અને મલ્ટીપ્લેક્સ […]

સતર્ક મહારાષ્ટ્ર પોલીસ,શંકાસ્પદ આતંકવાદીની કરી ધરપકડ

આતંકવાદીની થઈ ધરપકડ મહારાષ્ટ્ર પોલીસે કરી ધરપકડ દેશમાં બોમ્બ બ્લાસ્ટ કરવાનું હતું ષડયંત્ર મુંબઈ :મહારાષ્ટ્રમાં એટીએસ એટલે કે એન્ટિ ટેરરિઝમ સ્ક્વોડ દ્વારા કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે, હાલ આ લોકોને આતંકવાદી હોય તેવું જાણવા મળી રહ્યું છે. કારણ કે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ શંકાસ્પદ આતંકવાદીના સંબંધ પણ એ જ આતંકવાદી […]

મહારાષ્ટ્રના નાસિકમાં ભૂકંપના આંચકા અનુભવાયા, તીવ્રતા 3.5ની નોંધવામાં આવી

મહારાષ્ટ્રના નાસિકમાં ભૂકંપના આંચકા તીવ્રતા 3.5 નોંધવામાં આવી જાનહાનિ કે નુક્સાનની કોઈ માહિતી આવી નથી મુંબઈ:મહારાષ્ટ્રના નાસિકમાં ગુરુવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5ની માપવામાં આવી હતી. ભૂકંપ નાસિકથી 95 કિમી પશ્ચિમમાં થયો હતો. ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની સપાટીથી ત્રણ કિલોમીટરની અંદર હોવાનું કહેવાય છે. જો કે આ […]

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર- છેલ્લા 1 દિવસમાં નવા નોંધાયેલા કેસોની સંખ્યા 3 હજારને પાર

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવત 24 કલાકમાં નોઁધાયા 3 હજારથી વધુ નવા કેસ મુંબઈઃ- વિતેલા વર્ષથી જ દેશભરમાં કોરોના મહામારીનું જોખમ વર્તાઈ રહ્યું છે ત્યાર બાદ પ્બીજી લહેર  ઉગ્ર જોવા મળી હતી જેમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, કોરોનાની બીજી લહેર દરમિયાન સ્થિતિ ખૂબ નાજુક હતી જો કે ઘીરે ઘીરે બીજી લહેરનું જોખમ પણ ઘટતું જોવા […]

મહારાષ્ટ્રઃ તળોજા જેલની 22 ફુટ ઉંચી દિવાલ કુદી કેદી થયો ફરાર, હત્યા કેસમાં સજા ભોગવતો હતો

મુંબઈઃ મહારાષ્ટ્રમાં આવેલી તળોજા જેલમાંથી હત્યા કેસનો આરોપી 22 ફુટ ઉંચી દિવાલ કુદીને ફરાર થઈ જતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. કેદી સાથે અન્ય કેદીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પોલીસે તેને ઝડપી લીધો હતો. પોલીસે જેલની દિવાર કુદીને ભાગેલા હત્યાના આરોપીને ઝડપી લેવા કવાયત શરૂ કરી હતી. બીજી તરફ જેલની સુરક્ષાને લઈને […]

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેરઃ છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની સંખ્યા 3 હજારને પાર, સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ વધી

મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 3 હજાર 773 કેસ નવા નોંધાયા કોરોનાના કેસોનો રિકવરી રેટ પણ વધ્યો   મુંબઈઃ- દેશભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે કેરશ બાદ મહારાષ્ટ્રમાં પણ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે.વિતેલા દિવસને રવિવારે છેલ્લા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 30 હજાર 773 નવા કેસ નોંધાયા છે, જે શનિવારની સરખામણઈમાં ઓછા છે. તે […]

આજે ગણેશ ચતુર્થી,મુંબઈમાં ભીડ એકત્ર ન થાય તે માટે 10 થી 19 સપ્ટેમ્બર સુધી કલમ 144 અમલમાં રહેશે

આજે ગણેશ ઉત્સવની ઉજવણી મુંબઈમાં કલમ 144 લાગુ કરાઈ લોકોની ભીડ એકત્ર ન થાય તે માટે લેવાયો નિર્ણય   મુંબઈ :ગણેશ ઉત્સવને ધ્યાનમાં રાખીને મુંબઈમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. કલમ 144 મહાનગરમાં 10 સપ્ટેમ્બરથી 19 સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે. આ નિર્ણય મુંબઈ પોલીસે લીધો છે. હકીકતમાં, કોરોનાના વધતા જતા કેસોને જોતા, વહીવટીતંત્ર ગણેશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code