1. Home
  2. Tag "MAHARASHTRA"

મહારાષ્ટ્રમાં બર્ડફ્લૂનો કહેર યથાવત – 1 લાખથી પણ વધુ પક્ષીઓને અપાશે મોત

મહારાષ્ટ્રમાં બર્ફ્લૂનો કહેર વકર્યો લાખો પક્ષીઓને જીવતા મારવાની તૈયારીમાં તંત્ર દિલ્હીઃ-સમગ્ર દેશમાં કોરોના બાદ બર્ડફ્લૂનો કહેર વર્તાઈ રહ્યો છે.ત્યાર મધ્યપ્રદેશની રાજધાની ભોપલ સ્થિત કેન્દ્રીય પ્રયોગશાળા આઈસીએઆર – નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હાઈ-સિક્યોરિટી એનિમલ  જિડીડ એ મંગળવારના રોજ મહારાષ્ટ્રના જીલ્લા નંદૂબારના નવાપુરમાં 12 જેટલા પોલેટ્રિ ફાર્મમાં બર્ડફ્લૂથી પક્ષિઓ મરવાની ખાતરી કરવામાં આવી છે. આ સાથે જ બર્ડફ્લૂના […]

મહારાષ્ટ્રમાં પોલિયો ડ્રોપની જગ્યાએ બાળકોને પીવડાવ્યું સેનેટાઈઝરઃ તપાસના કરાયાં આદેશ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં બેદરકારીની ઘટના સામે આવી છે. યવતમાલ જિલ્લાના કાપસીકોપરી ગામમાં 12 જેટલા બાળકોને હેલ્થ વર્કર દ્વારા પોલીયો ડ્રોપની જગ્યાએ સેનેટાઈઝર પીવડાવ્યું હતી. ત્યાર બાદ બાળકોની તબિયત લથડતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. બીજી તરફ તંત્ર દ્વારા સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને તપાસના આદેશ કરવામાં આવ્યાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર કાપસીકોપરી ગામમાં 12 બાળકોને […]

બર્ડ ફ્લૂનો કહેર – મહારાષ્ટ્રમાં 10 હજાર પક્ષીઓને મારીને દફન કરવાનો નિર્ણય લેવાયો

મહારાષ્ટ્રમામં બર્ડ ફ્લૂનો કહેર 10 હજાર પક્ષીઓને મારવામાં આવશે દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોના બાદ હવે બર્ડ ફ્લૂનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે અનેક સાવચેતીના પગલાઓ લેવામાં આવી રહ્યા છે, કેન્દ્રીય મત્સ્યઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી ગિરિરાજસિંહે સોમવારના રોજ કહ્યું હતું કે માણસોમાં બર્ડ ફ્લૂના ચેપ અંગે કોઈ વૈજ્ઞાનિક રિપોર્ટ નથી. આવી સ્થિતિમાં રાજ્યોએ મંડીઓને બંધ […]

કોરોનાના કેસ વધતા મહારાષ્ટ્ર સહિત ચાર રાજ્યોને સતર્કતા રાખવા કેન્દ્રની સૂચના

મુંબઈઃ દેશમાં ફરી એકવાર કેટલાક રાજ્યોમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યાં છે. જેને લઈને કેન્દ્ર સરકારે ચિંતા વ્યક્ત કરી છે. તેમજ ચાર રાજ્યોને સતર્ક રહેવા માટે સૂચના આપી છે. કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને કેરળ સરકારને પત્ર લખી સાવધાની અને સતર્કતા રાખવા જણાવ્યું છે. આ ઉપરાંત કોરોના સંક્રમણના કેસ વધતા કડક પગલા ભરવા […]

મહારાષ્ટ્રમાં ઔરંગાબાદનું નામ બદલવા માટે મહાવિકાસ અઘાડી સરકારમાં મતભેદ

મુંબઈઃ ઉત્તરપ્રદેશમાં યોગી સરકારમાં અલ્હાબાદ સહિતના શહેરના નામ બદલવામાં આવ્યાં છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઔરંગાબાદનું નામ બદલવાની માંગણી કરવામાં આવી રહી છે. તેમજ શિવસેના પણ શહેરનું નામ બદલીને સંભાજીનગર કરવા માંગે છે. જો કે, ઔરંગાબાદ શહેરનું નામ બદલવાના મુદ્દે મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકારની અંદર જ મતભેદ ઉભા થયાં છે. હાલ મહારાષ્ટ્રમાં શિવસેના, […]

મહારાષ્ટ્રમાં કોરોના સ્ટ્રેનની દહેશત – સરકારે 31 જાન્યુઆરી સુધી લોકડાઉનના પ્રતિબંધ લંબાવ્યા

મહારાષ્ટ્રમાં લોકડાઉનના પ્રતિબંધો વધારાયા 31 જાન્યુઆરી સુધી લંબાવાઈ પાબંધિઓ કોરોના સ્ટ્રેનની દેહશત વર્તાઈ રહી છે દિલ્હીઃ-મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના  3 હજારથી વધુ નોંધાયેલા નવા કેસ સાથે સંક્રમિત વ્યક્તિઓની કુલ સંખ્યા વધીને 19 લાખ 25 હજાર 066 થઈ ચૂકી છે. આ સમગ્ર બાબતને ધ્યાનમાં લઈને ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી સરકારે કોવિડ -19 ને અટકાવવા માટે 31 જાન્યુઆરી 2021 […]

કોરોનાના નવા સ્વરૂપ વચ્ચે ભારતમાં નાતાલ અને ન્યૂયરને લઈને તંત્ર એલર્ટ

દિલ્હીઃ બ્રિટનમાં કોરોનાનું નવુ સ્વરૂપ મળતા ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશોમાં ભય ફેલાયો છે. બીજી તરફ ભારતમાં કોરોનાનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે સરકાર દ્વારા અસરકાર કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન નાતાલ અને નવા વર્ષની ઉજવણી દરમિયાન કોરોનાનું સંક્રમણ ન ફેલાય તેને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે. તેમજ મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત રાજ્યોમાં […]

મહારાષ્ટ્રના પૂણેમાં રૂ. એક કરોડથી વધુનું ચરસ ઝડપાયું, બેની ધરપકડ

મુંબઈઃ દેશમાં નવા વર્ષની ઉજવણીમાં નશીલા દ્રવ્યોની રેલમછેલ કરવાના કેટલાક તત્વો દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યાં છે. બીજી તરફ પોલીસ દ્વારા આવા શખ્સોને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. દરમિયાન પૂણે રેલવે પોલીસે રૂ. એક કરોડથી વધુની કિંમતના ચરસના જથ્થા સાથે બે વ્યક્તિઓને ઝડપી લીધા હતા. આ જથ્થો નવા વર્ષની ઉજવણી માટે મુંબઈ […]

મહારાષ્ટ્રમાં ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓના ભારતીય પાસપોર્ટ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ

મુંબઈઃ ગેરકાયદે રીતે ભારતમાં ઘુસણખોરી કરનારા બાંગ્લાદેશીઓના મુંબઈમાં ભારતીય પાસપોર્ટ બનાવવાના રેકેટનો મહારાષ્ટ્ર એટીએસની ટીમે પર્દાફાશ કર્યો છે. આ કેસમાં મુંબઈ સહિત અન્ય શહેરોમાંથી આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ 85 ભારતીય પાસપોર્ટ બાંગ્લાદેશીઓને આપ્યાં હોવાની કબુલાત કરી છે. આરોપીઓની મદદથી અન્ય ઘુસણખોર બાંગ્લાદેશીઓએ પાસપોર્ટ મેળવ્યાં હોવાનું એટીએસની ટીમ માની રહી છે. જે અંગે […]

મહારાષ્ટ્રમાં સરકારી કર્મચારીઓ માટે ડ્રેસ કોડ જાહેર કરાયો, જીન્સ અને ટી-શર્ટ પહેરી કર્મચારીઓ નહીં આવી શકે ઓફિસ

મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે સરકારી કર્મચારીઓ માટે નવો ડ્રેસ કોડ જાહેર કર્યો હોવાનું જાણવા મળે છે. જે અનુસાર હવે સરકારી કર્મચારી ઓફિસમાં ટી-શર્ટ અને જીન્સ પહેરીને જઈ શકશે નહીં. ટલું જ નહીં આ ઉપરાંત ખાદીને પ્રોત્સાહન મળી રહે તે માટે દર શુક્રવારે ખાદીના વસ્ત્રો પહેવા પણ સલાહ આપવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્ર્ર સરકારના નિર્દેશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code