1. Home
  2. Tag "MAHARASHTRA"

મહારાષ્ટ્રના થાણેમાં લૂંટ અને હત્યાના પ્રયાસના કેસમાં બે દાયકા બાદ આરોપી ઝડપાયો

મુંબઈઃ મહારાષ્ટ્રના થાણેમાં લૂંટ અને હત્યાના પ્રયાસનો આરોપી 21 વર્ષ બાદ ઝડપાયો છે. આરોપીએ સાગરિતો સાથે ગુનાને અંજામ આપ્યા બાદ પોતાની ઓળખ છુપાવીને રહેતો હતો. આ બનાવમાં જે તે વખતે પોલીસે તપાસ કરી હતી, પરંતુ આરોપીઓને પકડી લેવામાં સફળતા ના મળતા અંતે ફાઇલ બંધ કરી દીધી. જો કે, વર્ષો બાદ ફરી કેસની ફાઇલ ખોલવામાં આવી ત્યારે […]

મહારાષ્ટ્ર: કેબિનેટમાં સ્થાન ન મળતા શિવસેનાના ધારાસભ્યએ રાજીનામું આપ્યું

મુંબઈઃ શિવસેનાના ધારાસભ્ય નરેન્દ્ર ભોંડેકરે મહારાષ્ટ્ર કેબિનેટમાં સ્થાન ન મળતા નિરાશા વ્યક્ત કરીને પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. ભંડારા જિલ્લામાં પત્રકારો સાથે વાત કરતા, ભોંડેકરે દાવો કર્યો હતો કે તેમની પાર્ટીના વડા અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ તેમને કેબિનેટમાં સ્થાન આપવાનું વચન આપ્યું હતું. ભોંડેકર શિવસેનાના ઉપનેતા અને પૂર્વ વિદર્ભ જિલ્લાઓના […]

મહારાષ્ટ્રમાં એનઆઈએ અને એટીએસના દરોડામાં 3 શકમંદો ઝડપાયાં

મુંબઈઃ રાષ્ટ્રીય તપાસ સંસ્થાએ મહારાષ્ટ્રના અલગ-અલગ સ્થળોએથી ત્રણ શકમંદોની અટકાયત કરી હતી. એનઆઇએ એ મહારાષ્ટ્ર એટીએસ સાથે મળીને અમરાવતી, ભિવંડી અને સંભાજીનગર વિસ્તારોમાં દરોડા પાડ્યા હતા અટકાયત કરાયેલા ત્રણેય પર પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના સંપર્કમાં હોવાનો આરોપ છે. એનઆઈએ અને મહારાષ્ટ્ર એટીએસ, આ ત્રણેયની સઘન પૂછપરછ કરી રહી છે. NIA દ્વારા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદમાં […]

મહારાષ્ટ્રમાં VVPAT ગણતરીમાં કોઈ ગેરરીતિ જોવા નથી મળી : ચૂંટણી પંચ

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પછી કોંગ્રેસ અને તેના સહયોગી પક્ષો દ્વારા ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) પર ઉઠાવવામાં આવતા સતત પ્રશ્નો વચ્ચે, ભારતના ચૂંટણી પંચે આરોપોને ફગાવી દીધા અને કહ્યું છે કે, રાજ્યમાં VVPAT ની ગણતરીમાં કોઈ ખામી જોવા મળી નથી. આવ્યો છે. VVPAT મશીનની સ્લિપમાં કોઈ ભૂલ નથી કમિશને એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે […]

મહારાષ્ટ્રઃ શિવસેના અને એનસીપી ગઠબંધનમાં ગૃહ મંત્રાલયને લઈને ખેંચતાણ

મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર બન્યા બાદ હવે મંત્રાલયોની વહેંચણીને લઈને સમસ્યા છે. ગૃહ મંત્રાલયને લઈને મહાયુતિમાં ઘર્ષણ શરૂ થઈ ગયું છે. આ વિભાગ માટે સહયોગી શિવસેના અને એનસીપી સામસામે આવી ગયા છે. શિંદે જૂથના નેતા ગુલાબરાવ પાટીલે સરકારની રચના પછી તરત જ જાહેરાત કરી હતી કે તેમની પાર્ટીને માત્ર નાયબ મુખ્યમંત્રી પદ જ મળ્યું નથી, પરંતુ […]

મહારાષ્ટ્રમાં ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસએ મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કર્યાં

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કેટલાક દિવસોથી ચાલી રહેલી રાજકીય ગરમાગરમી વચ્ચે આજે મહાયુતિની નવી સરકાર બની છે. દક્ષિણ મુંબઈના આઝાદ મેદાનમાં આયોજીત એક ભવ્ય સમારોહમાં દેવેન્દ્ર ફડણવીસએ મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કર્યાં હતા. આ ઉપરાંત નવી સરકારમાં ફરીથી બે નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યાં છે. શિસવેનાના પ્રમુખ એકનાથ શિંદે અને એનસીપીના પ્રમુખ અજીત પવારએ નાયબ મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કર્યાં […]

મહારાષ્ટ્રઃ નવી સરકારના મંત્રીમંડળમાં 43 નેતાઓને મળશે સ્થાન

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમં ભાજપાની આગેવાનીમાં મહાયુતિની જીત બાદ સીએમની પસંદગીને લઈને લંબાણપૂર્વકની ચર્ચા-વિચારણા બાદ ભાજપાના સિનિયર નેતા દેવેન્દ્ર ફડણવીસની પસંદગી કરવામાં આવી છે. તેઓ આવતીકાલે મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કરશે. નવી સરકારની કેબિનેટમાં ભાજપાના 21, શિવસેના(શિંદે)ના 12 અને એનસીપી(અજીત પવાર)ના 10 મળીને 43 જેટલા મંત્રી રહેવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. આ ઉપરાંત શિંદે અને […]

હરિયાણા અને મહારાષ્ટ્રમાં ભાજપા કવતરુ ઘડીને જીતીઃ અરવિંદ કેજરિવાલ

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના જ બાકી છે. આ પહેલા દિલ્હીમાં રાજકીય ગરમાવો તેજ બની રહ્યો છે. આ દરમિયાન દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનરે ભાજપ પર આકરા પ્રહાર કર્યો છે. એક્સ પર પોસ્ટ કરીને કેજરીવાલે ભાજપ પર લોકોના મત કાપવાનો આરોપ લગાવ્યો હતો. આ ઉપરાંત હરિયાણા અને […]

દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બનશે

મુંબઈઃ ભારતીય જનતા પાર્ટી (BJP) ની કોર કમિટીની ટીમે આજે મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી માટે દેવેન્દ્ર ફડણવીસના નામને મંજૂરી આપી દીધી છે. આ પછી ધારાસભ્ય દળની બેઠકમાં ધારાસભ્યોએ ફડણવીસને તેમના નેતા તરીકે પસંદ કર્યા છે. નિરીક્ષક તરીકે મોકલવામાં આવેલા વિજય રૂપાણી અને નિર્મલા સીતારમણ ધારાસભ્ય દળની બેઠકમાં હાજર રહ્યા હતા. દેવેન્દ્ર ફડણવીસ આવતીકાલે સાંજે 5 વાગ્યે મુખ્યમંત્રી […]

મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની આગેવાની હેઠળ મહાયુતિની ભવ્ય જીત બાદ મહાયુતિના સભ્ય ભાજપા, શિવસેના(શિંદે) તથા એનસીપી (અજીત પવાર) દ્વારા નવી સરકાર બનાવવા માટે કવાયત શરૂ કરી છે. દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મંગળવારે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. આ સાથે તેમના સમગ્ર કેબિનેટે પણ રાજીનામું આપી દીધું છે. મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code