1. Home
  2. Tag "MAHARASHTRA"

અમિત શાહે મહારાષ્ટ્રના સહકારી અભિયાનના વખાણ કર્યા,નવી નીતિ ટૂંક સમયમાં આવવાની જાહેરાત 

દિલ્હી: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે સેન્ટ્રલ રજિસ્ટ્રાર ઑફ કોઓપરેટિવ સોસાયટીઝ (CRCS) ઑફિસનું ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું અને રાજ્યમાં સહકારી ચળવળની તાકાતની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં એક પણ સુગર મિલ એવી ન હોવી જોઈએ જે ઈથેનોલનું ઉત્પાદન ન કરતી હોય. ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કર્યા પછી એક જાહેર કાર્યક્રમને સંબોધતા શાહે કહ્યું […]

મહારાષ્ટ્રમાં પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત લોકોને મળશે નવા મકાનો,મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કરી જાહેરાત

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ શુક્રવારે જણાવ્યું હતું કે, ઇરશાલવાડી ગામમાં પૂર અને ભૂસ્ખલનથી બચેલા લોકોના પુનર્વસન માટે એક પ્લોટની ઓળખ કરવામાં આવી છે, જ્યાં સિડકો તેમના માટે કાયમી મકાનો બાંધશે. શિંદેએ વરસાદ અને પૂરથી પ્રભાવિત લોકો માટે વધુ નાણાકીય સહાયની પણ જાહેરાત કરી હતી. રાયગઢ જિલ્લાના ઇરશાલવાડી ગામમાં 19 જુલાઇના ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા 27 […]

મહારાષ્ટ્ર: માતા-પિતાએ કરી કાળી મજૂરી,ત્રણેય દિકરીઓએ મેળવી પોલીસમાં નોકરી

મુંબઈ: દરેક દિકરી માટે તેના માતા પિતાથી વધારે ભગવાન પણ નથી હોતા, આ વાતને કોઈ નકારી શકે નહી. આપણે તમામ લોકો જાણીએ છે કે જ્યારે કઈ કરી જવાની ધગશ હોય ત્યારે કોઈ વસ્તુ એવી નથી કે જેને આપણે ન મેળવની શકીએ અને આવુ જ એક ઉદાહરણ આપણને મહારાષ્ટ્રમાં જોવા મળ્યું છે. જાણકારી અનુસાર મહારાષ્ટ્રમાં રહેતા […]

PM આવાસ યોજનાની આવક મર્યાદા મહારાષ્ટ્ર સરકારે વધારી – હવે વદુ આવક ઘરાવતા લોકો પણ આ માટે લાયક બનશે

  દિલ્હીઃ- દેશમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો અનેક લોકોને લાભ મળી રહ્યો છે ત્યારે હવે મહારાષ્ટ્રમાં આ માટે આવક મર્યાદા વધારવામાં આવી છે. મહારાષ્ટ્રમાં આર્થિક રીતે નબળા વર્ગોને રાહત આપવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 1.18 કરોડ લોકોને ઘરની ફાળવણી કરવામાં આવી છે. આ યોજનામાં અત્યાર સુધીમાં કુલ 8.19 લાખ […]

મહારાષ્ટ્રમાં સત્તાપલટો કરતા શરદ પવારે જ શીખવ્યું હતુઃ રાજ ઠાકરે

મુંબઈઃ મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોમાં થઈ રહેલી રાજકીય ઘટનાઓ “ઘૃણાસ્પદ” છે અને મતદારોનું “ભયંકર અપમાન” છે. તેમ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (એમએનએસ)ના પ્રમુખ રાજ ઠાકરેએ જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વડા શરદ પવારે જ  મહારાષ્ટ્રમાં ‘રાજકીય બળવો’નો પરિચય રાજકીય નેતાઓ અને પ્રજાને કરાવ્યો હતો. શરદ પવારે સત્તાપલટો કરવાનું શીખવ્યું હતું, […]

મહારાષ્ટ્ર: નાગપુરમાં તળાવમાં નહાવા પડેલા પાંચ યુવાનો ઉંડા પાણીમાં ગરકાવ

નાગપુરઃ મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં તળાવ કિનારે પિકનિક માટે ગયેલા આઠમાંથી પાંચ યુવકો એકબીજાને બચાવવા જતાં તળાવમાં ડૂબી ગયા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના ત્યારે બની જ્યારે આઠ યુવાનોનું એક જૂથ જિલ્પી તળાવના કિનારે હિંગણા વિસ્તારમાં પિકનિક માટે ગયું હતું. દરમિયાન ચાર યુવકો પાણીમાં ઉતર્યા હતા. જોકે તેઓને તરવું આવડતું ન […]

મહારાષ્ટ્રનું રાજકરણ ગરમાયું, NCP નેતા શરદ પવારના ભત્રિજા અજીત પવાર એનડીએમાં જોડાયા – ડિપ્ટી સીએમ તરીકે શપથ ગ્રહણ કર્યા

મુંબઈઃ- મહારાષ્ટ્રના રાજકરણમાં ખળભરાટ મચી જવા પામ્યો છે આજરોજ રવિવારે અજીત પવાર એનડીએમાં સામેલ થતા સમાચારોની હેડલાઈન બન્યા છે સાથે જ તેમણે ડિપ્ટી સીએમ તરીકે શપથ ગ્રહમ પણ કરી લીધા છે એટલે કે હવે મહારાષ્ટ્રમાં બે ડિપ્ટી સીએમ હશે. શરદ પવારના ભત્રિજાએ પોતાના કાકાને ઝટકો આપર્યો છે એમ કહી ેતો ખોટૂ નથી કારણ કે કહેવાય […]

પીએમ મોદીએ મહારાષ્ટ્ર સમુદ્ધી હાઈવે પર સર્જાયેલ બસ દૂર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યુ, વળતરની કરી જાહેરાત

    મુંબઈઃ- શનિવારની રાત્રે 2 વાગ્યે આસપાસ મુંબઈ સમુદ્ધી એક્સપ્રેસ વે પર બસનું ટાયર ફાટતા બસ પલટી મારીને સળગી ગઈ હતી બસ દજે બાજૂ પલટી મારી તે સાઈડ બસનો દરવાજો હોવાથઈ લોકો ફસાયા હતા અને પલટી મારવાના કારણે બસ સળગી ઉઠી હતી આ ઘટનામાં અત્યાર સુધી 26 લોકોના મોતની પષ્ટી થઈ છે ત્યારે આ […]

મહારાષ્ટ્રના સમુદ્ધી એક્સપ્રેસ-વે પર બસ પલટી મારી જતા આગ લાગવાની ભયાનક ઘટના, 26 લોકોના મોત

  મુંબઈઃ દેશભરમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ ખૂબ બનતી જોવા મળી રહી છે આવી સ્થિતિમાં વિતેલી રાત્રે મુંબઈના હાઈવે પર બસમાં આગ લાગવાની ઘટના બની હતી જો કે આ ઘટના સામાન્ય ન હતી બસમાં આગ લાગવાથી 26 મુસાફરો જીવતા હોમાયા હતા. પ્રાપ્ત વિગત પ્રમાણે વિતેલી રાત્રે એક ભયાનક અકસ્માત થયો હતો.  બુલઢાણામાં યવતમાલથી પુણે જઈ રહેલી […]

મુંબઈના વર્સોવા-બાંદ્રા સી લિંકનું નામ બલાયું – વીર સાવરકર સેતુથી હવે ઓળખાશે, મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંકને પણ મળ્યું નવું નામ

મુંબઈઃ- વિતેલા મહિનાની એટલે કે મે ની 28 મી તારીખે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી એવા એકનાથ શિંદેની સરકારે મહત્વના જાહેરાત કરી હતી આ નિર્ણય અનુસાર  પશ્ચિમ મુંબઈમાં બાંધવામાં આવનાર બાંદ્રા-વર્સોવા સી લિન્કનું નામ બદલવામાં આવશે તેમ જણાવ્યું હતું. ત્યારે હવે આજરોજ 29 જૂનના દિવસે છેવટે મહારાષ્ટ્રમાં વર્સોવા-બાંદ્રા સી લિંકનું નામ બદલી દેવામાં આવ્યું છે. હવે આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code